Kathiyawadi Khamir - Part 54

બ્લોગ

સંતો અને સતીઓ

શામળાબાપા

ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાનાં રૂપાવટી ગામે સંતશ્રી શામળાબાપા એ જે અન્નક્ષેત્ર શરૂ કર્યુ જે આજે પણ ચાલુ છે. હાલ આ જગ્યામાં દર પુનમે મેળો ભરાય છે આ જગ્યા...

ઈતિહાસ શૌર્ય કથાઓ

હીપા ખુમાણને આંગણે લાડકી દીકરીનાં લગ્ન

હીપા ખુમાણને આંગણે લાડકી દીકરીનાં લગ્ન છે દીકરીનો લગ્ન પ્રસંગ યાદ આવતા હીપા ખુમાણે છાતી કઠણ કરીને પત્નીને કહ્યું, ‘માથાં પછાડીને મરી જાશું તોય દીકરો પાછો...

ઈતિહાસ ઉદારતાની વાતો

દિલાવરી

નવોઢા જેવી સાંજ ધીમા ડગલાં ભરતી હતી. આભમાં સોનેરી દીવડાં ઝળહળવા લાગ્યાં હતાં. આવા સમયે સનાળી ગામના પાદરમાંથી એક ઘોડાગાડી પસાર થઇ રહી હતી. તે ઊભી રહી. ‘કયું ગામ...

ઈતિહાસ સંતો અને સતીઓ

અઠે દુવારકા

સંત આપા રતા જીવવાનો હવે મોહ નથી. પેટ કટારી ખાઇને જિંદગી ટુંકાવી નાખીશ, પણ કલંક તને લાગી જશે કે જે માણસને રણછોડરાયે દર્શન દીધા’તા એણે આપઘાત કર્યો. રાત રમઝમ વહે...

ઈતિહાસ શહેરો અને ગામડાઓ

સુવર્ણ મહોત્સવ -ગોંડલ ૧૯૩૪

પ્રજાને ન્યાય ને રક્ષણ એવી રીતે આપવામાં આવે છે કે:- ૧) ખેતરે ખેતરે સીમમાં અંતરિયાળ પણ પાકા મકાનો હોય છે એટલુજ નહિ પણ ત્યાં જંગલ માં મંગળ કરી ખેડૂતો નિર્ભય થઇ...

મંદિરો - યાત્રા ધામ શહેરો અને ગામડાઓ

દ્વારિકા નગરી પરિચય

દ્વારકાએ ઓખા મંડળ તાલુકાનું મુખ્‍ય વડું મથક છે. સૌરાષ્‍ટ્રની પશ્ચિમે અરબ સાગરના કિનારે આવેલ દ્વારકા એક પવિત્ર યાત્રાધામ તરીકે જાણીતું છે. પુરાતન જમાનામાં આ...

ઈતિહાસ શહેરો અને ગામડાઓ

જામનગર ઈતિહાસ

શ્રી જામ રાવળે ઈ.સ ૧૫૩૫ માં કચ્છ માંથી આગેકુચ કરી સૌરાષ્ટ્ર માં આગમન કર્યું. તેઓએ સૌપ્રથમ વવાણીયા બંદર પાસે નું મોરાણા ગામ જીત્યું. આ પ્રદેશ નું શાસન દેદા...

ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

શ્રી માલબાપાનું મંદિર -માણેકવાડા

શ્રી માલબાપાનું મંદિર જૂનાગઢથી વેરાવળ તરફ જતા સ્ટેટ હાઇવે પર, જૂનાગઢથી ૩૦ કિલોમીટર અને કેશોદથી ૧૫ કિલોમીટર દૂર આવેલું નાગદેવતાનું સુંદર મંદિર એટલે માણેકવાડાના...

ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

ઘેલા સોમનાથ

સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ એટલે તીર્થો અને સંતોની ભુમિ. પાંચાળનું એક સુંદર તીર્થધામ એટલે ધેલા સોમનાથ. જસદણ અને વીંછીયાની વચ્ચે ઠાંગા અને મદાવાની પડખે કુદરતી...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators