બાજરો ગઈકાલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને પંજાબના અમુક ભાગ તેમજ પૂર્વ ભારતનું ધાન્ય હતું. જોકે બાજરો આજે પણ સૌરાષ્ટ્રનાં ૮૦ ટકા ઘરોમાં ખવાય છે. પ૦ ટકા ઘરોમાં નિયમિત...
બ્લોગ
મોરારીદાસ પ્રભુદાસ હરિયાણી
જન્મની વિગત: ૨૫/૯/૧૯૪૬ તલગાજરડા, ભાવનગર, ગુજરાત
રહેઠાણ: તલગાજરડા, ભાવનગર, ગુજરાત
વેબ સાઈટ : moraribapu.org
ફેસબુક પેજ: moraribapu
કાઠિયાવાડનો રોટલો મોટો કહેવાય છે સૌરાષ્ટ્ર એટલે સંત અને શૂરાની ધરા. રોટલો અને ઓટલો ગજબનો. સાધુ-સંતોના આશ્રમ, રામરોટી અને મમતાળુ મનેખથી ભર્યોભર્યો મલક. કહેવાય...
સર્વ કોઈ માટે સદાય ખુલ્લો રહેતો દાદાનો દરબાર હનુમાન મંદિર, સાળંગપુર કષ્ટભંજન દેવનું મંદિર કે જે ગુજરાતના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું છે, તે...
અમરેલી જિલ્લામાં બાબરા – વાંસાવડ રોડ ૫ર દડવા રાંદલના ગામે આવેલ આ મંદિર ઘામિઁક આસ્થાનું કેન્દ્ર છે. રાંદલ માતાના વિશાળ મંદિરમાં માતાજીની બાઘાથી...
ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાનાં રૂપાવટી ગામે સંતશ્રી શામળાબાપા એ જે અન્નક્ષેત્ર શરૂ કર્યુ જે આજે પણ ચાલુ છે. હાલ આ જગ્યામાં દર પુનમે મેળો ભરાય છે આ જગ્યા...
હીપા ખુમાણને આંગણે લાડકી દીકરીનાં લગ્ન છે દીકરીનો લગ્ન પ્રસંગ યાદ આવતા હીપા ખુમાણે છાતી કઠણ કરીને પત્નીને કહ્યું, ‘માથાં પછાડીને મરી જાશું તોય દીકરો પાછો...
નવોઢા જેવી સાંજ ધીમા ડગલાં ભરતી હતી. આભમાં સોનેરી દીવડાં ઝળહળવા લાગ્યાં હતાં. આવા સમયે સનાળી ગામના પાદરમાંથી એક ઘોડાગાડી પસાર થઇ રહી હતી. તે ઊભી રહી. ‘કયું ગામ...
સંત આપા રતા જીવવાનો હવે મોહ નથી. પેટ કટારી ખાઇને જિંદગી ટુંકાવી નાખીશ, પણ કલંક તને લાગી જશે કે જે માણસને રણછોડરાયે દર્શન દીધા’તા એણે આપઘાત કર્યો. રાત રમઝમ વહે...
દ્વારકાએ ઓખા મંડળ તાલુકાનું મુખ્ય વડું મથક છે. સૌરાષ્ટ્રની પશ્ચિમે અરબ સાગરના કિનારે આવેલ દ્વારકા એક પવિત્ર યાત્રાધામ તરીકે જાણીતું છે. પુરાતન જમાનામાં આ...





