Kathiyawadi Khamir - Part 55

બ્લોગ

ઉદારતાની વાતો

કાઠીયાવાડનો રોટલો

કાઠિયાવાડનો રોટલો મોટો કહેવાય છે સૌરાષ્ટ્ર એટલે સંત અને શૂરાની ધરા. રોટલો અને ઓટલો ગજબનો. સાધુ-સંતોના આશ્રમ, રામરોટી અને મમતાળુ મનેખથી ભર્યોભર્યો મલક. કહેવાય...

મંદિરો - યાત્રા ધામ

શ્રી કષ્ટભંજન દેવ -સાળંગપુર

સર્વ કોઈ માટે સદાય ખુલ્લો રહેતો દાદાનો દરબાર હનુમાન મંદિર, સાળંગપુર કષ્ટભંજન દેવનું મંદિર કે જે ગુજરાતના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું છે, તે...

મંદિરો - યાત્રા ધામ

રાંદલ માતા મંદિર – દડવા

અમરેલી જિલ્‍લામાં બાબરા – વાંસાવડ રોડ ૫ર દડવા રાંદલના ગામે આવેલ આ મંદિર ઘામિઁક આસ્‍થાનું કેન્‍દ્ર છે. રાંદલ માતાના વિશાળ મંદિરમાં માતાજીની બાઘાથી...

સંતો અને સતીઓ

શામળાબાપા

ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાનાં રૂપાવટી ગામે સંતશ્રી શામળાબાપા એ જે અન્નક્ષેત્ર શરૂ કર્યુ જે આજે પણ ચાલુ છે. હાલ આ જગ્યામાં દર પુનમે મેળો ભરાય છે આ જગ્યા...

ઈતિહાસ શૌર્ય કથાઓ

હીપા ખુમાણને આંગણે લાડકી દીકરીનાં લગ્ન

હીપા ખુમાણને આંગણે લાડકી દીકરીનાં લગ્ન છે દીકરીનો લગ્ન પ્રસંગ યાદ આવતા હીપા ખુમાણે છાતી કઠણ કરીને પત્નીને કહ્યું, ‘માથાં પછાડીને મરી જાશું તોય દીકરો પાછો...

ઈતિહાસ ઉદારતાની વાતો

દિલાવરી

નવોઢા જેવી સાંજ ધીમા ડગલાં ભરતી હતી. આભમાં સોનેરી દીવડાં ઝળહળવા લાગ્યાં હતાં. આવા સમયે સનાળી ગામના પાદરમાંથી એક ઘોડાગાડી પસાર થઇ રહી હતી. તે ઊભી રહી. ‘કયું ગામ...

ઈતિહાસ સંતો અને સતીઓ

અઠે દુવારકા

સંત આપા રતા જીવવાનો હવે મોહ નથી. પેટ કટારી ખાઇને જિંદગી ટુંકાવી નાખીશ, પણ કલંક તને લાગી જશે કે જે માણસને રણછોડરાયે દર્શન દીધા’તા એણે આપઘાત કર્યો. રાત રમઝમ વહે...

મંદિરો - યાત્રા ધામ શહેરો અને ગામડાઓ

દ્વારિકા નગરી પરિચય

દ્વારકાએ ઓખા મંડળ તાલુકાનું મુખ્‍ય વડું મથક છે. સૌરાષ્‍ટ્રની પશ્ચિમે અરબ સાગરના કિનારે આવેલ દ્વારકા એક પવિત્ર યાત્રાધામ તરીકે જાણીતું છે. પુરાતન જમાનામાં આ...

ઈતિહાસ શહેરો અને ગામડાઓ

જામનગર ઈતિહાસ

શ્રી જામ રાવળે ઈ.સ ૧૫૩૫ માં કચ્છ માંથી આગેકુચ કરી સૌરાષ્ટ્ર માં આગમન કર્યું. તેઓએ સૌપ્રથમ વવાણીયા બંદર પાસે નું મોરાણા ગામ જીત્યું. આ પ્રદેશ નું શાસન દેદા...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators