હું જુનાગઢી છું
બાવો છું, જંગલી છું પણ, હા, હું જુનાગઢી છું આવવું પડ્યું અશોક, સ્કાન્દગુપ્ત અને રુદ્રદામને અહી નામ તેમનું…
બાવો છું, જંગલી છું પણ, હા, હું જુનાગઢી છું આવવું પડ્યું અશોક, સ્કાન્દગુપ્ત અને રુદ્રદામને અહી નામ તેમનું…
ચૂડા સ્ટેટ મા આવતું કારોલ ગામમાં એટલે ઝાલા દરબારોના આ ગામમાં આશરે 400 વર્ષ પહેલા રાણપુરથી ધાડ પાડવા…
શિકાગો ધર્મ પરિષદની માહિતી વિવેકાનંદને સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં મળી ગુજરાતની મુલાકાત તેમના ભારત પરિભ્રમણમાં એક મહત્ત્વનો હિસ્સો બની ગયો…
ગુજરાતનું એકમાત્ર અનોખું ગામ કે જ્યાં એક જ સરનેમ ધરાવતાં લોકો વસે છે. વાંકાનેર થી 15 કિલોમીટર દૂર…
મેઘાવી કંઠના ગાયક શ્રી મેરૂભા ગઢવીનો જન્મ સૌરાષ્ટ્રમાં લોકવાર્તાઓ દ્વારા લોકસાહિત્યના સંસ્કાર ચેતાવનારા છત્રાવા ગામના લોકસાહિત્યના આરાધક પિતા…
સાંજી નદીને કિનારે રાયવર પતંગ ઉડાળે આવ્યો વાયરાનો ઝોલો તૂટ્યો પતંગનો દોરો દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાળે નદીને…
હળને મૂકી વેગળુ કણબી કવિતા લખે છે, મૂળ જામ્યા માટીની મીઠી મહિમા લખે છે. જો પડે વરસાદ તો…
જન્મ તારીખ:- ૧૭-૫-૨૦૦૦ રહે: ગામ-સુણા, તા-મહુવા, જી-ભાવનગર, ગુજરાત. પરિચય:- ચારણી સાહિત્ય અને વ્રજશૈલીના કવિ લેખક સાહિત્યકાર અને વક્તા.…
(છંદ હરિગીત) કષ્ટો વિકટ શું કહું માડી? સંકટો સંતાપતા માનેલ પોતા તણાં માંડી એહ…
સોરઠ ની યમુના સમાન ઓઝત નદીનાં કાઠે આવેલ ગાંઠીલા ગામે ઘર્મપારાયણ ખેડુત સ્વ. નાનજીભાઈ જીવાભાઈ જાગાણી ઉર્ફે ‘ભગતબાપા’…
શ્રી ખોડલધામ એક પ્રેરણાસ્ત્રોત છે, એક ભવ્ય અને આકર્ષક નિર્માણ છે જે સર્વ પાસાઓમાં અજોડ અને અપૂર્વ છે.…
કંઠ, કહેણી અને કલમો ત્રિવેણી સંગમ એટલે પીંગળશીભાઇ મેધાણંદભાઇ ગઢવી (લીલા). પીંગળશીભાઈ ગઢવી સુપ્રસિદ્ધ કવિ, લેખક અને કલાકાર…