ઈતિહાસ પાળીયા શુરવીરો

વીરાભા ભોજાભા નો પાળીયો

ચૂડા સ્ટેટ મા આવતું કારોલ ગામમાં એટલે ઝાલા દરબારોના આ ગામમાં આશરે 400 વર્ષ પહેલા રાણપુરથી ધાડ પાડવા આવતા લોકો સાથે ની લડાઈ માં શાહિદ થયેલા વીર શહીદ વીરાભા ભોજાભા નો પાળીયો.

ચૂડા સ્ટેટ મા ફરજ બજાવતા અને કોઈ લડાઈ મા શીદ થયેલ તેમની યાદમાં ત્યાંના કોઈ રાજવી એ એમનો ઊંચો પાળીયો બનાવી દીધો. એમના વંશજોના કહેવા પ્રમાણે વીર શહીદ વીરાભા ભોજાભાનું નામ આજે પણ લીમડીના ઠાકોર સાહેબ ના મહેલમાં કોતરાયેલું છે.

આ પાળિયા અથવા આ ઘટના વિષે ની કોઈ પણ માહિતી તમારી પાસે હોય તો નીચે આપેલા ફોર્મ દ્વારા અમને મોકલી આપશો


    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators