રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે: ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. કો’ની વનિતા, કો’ની માતા...
Author - Kathiyawadi Khamir
સિંધ માથી સૂમરો હાલ્યો હૈયા મા હતી હામ બળધોઈ મા બાવો કોપ્યો માર્યો મામદ જામ મિત્રો આ નાની ખાભી કાનપરી બાપૂ ની છે જે હાલ બળધોઈ ના દરબાર ગઢ મા છે આ વાત...
।। જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ ।। ।। લીલ્યો તાહી મધુર ફલ જાનૂ ।। કવિ શ્રેષ્ઠ શ્રી તુલસીદાસજી એ બહુ સરળ ચાર શબ્દોમાં આ દુરી નું વર્ણન કર્યું હતું. પણ...
છૂટાં છૂટા તીર અમને મારો મા રે બાઈજી મુજથી સહ્યાં નવ જાય રે કલેજા અમારા એણે વીંધી નાખ્યાં બાઈજી છાતી મારી ફાટું ફાટું થાય રે …. છૂટાં છૂટાં તીર...
વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં માનવોનો પરિચય...
અષાઢી બીજ આમ તો આખા ભારતમાં અનેક તહેવારોની જેમ ઉજવાય જ છે. આમ તો આ દિવસે સમગ્ર ભારતનું ધ્યાન ખેચતી જગન્નાથપુરીની રથયાત્રા તથા અમદાવાદની રથયાત્રા (અને...
ગુજરાતનો મોટો વિસ્તાર રોકીને પડેલાં કચ્છનો ભાતીગળ ઈતિહાસ છે. સંત અને શૂરાની આ ભૂમિમાં કંઈ કેટલાય વીર પુરુષોએ ધરા કાજે, ધર્મ અર્થે કે બહેન- દીકરીઓની...
સાબરકાંઠામાં આદિવાસીઓનો અનોખો મેળો એટલે ખેડબ્રહ્માથી ૫૦ કિમી દુર ગુણભાખરી ગામે ભરાતો ચિત્રવિચિત્રનો મેળો. ગુજરાત-રાજસ્થાનની સરહદ નજીક સંતાકુકડી રમતી...
આહીર મેરામ ભગત દાના ભગત સંત શ્રી મેરામ ભગત એ કાળના મહાપુરુષ હતા તેમની જાતી મછોયા આહીર હતી સૌરાષ્ટ્રની અન્ય જાતીની અપેક્ષાએ આહીર જાતી પુરાતન છે આહીર...
જામ ખંભાળિયા પાસે વિઝ્લપર ગામ ના અતીત બાવાજી સાધુ ભભૂતગર, પડકાર કરે ત્યાંતો કોક ના પ્રાણ કાઢી નાખે એવું પાંચ હાથ પૂરું કદ, ભક્તિ સાથે કોઈ લેવા દેવા...






