કેવી રીતે મોરબીના અંતિમ રાજા એટલે કે હીઝ હાઈનેસ મહારાજા શ્રી સર લખધીરજી વાઘજી બહાદુર દ્વારા મોરબી રજવાડાનું ભારતમાં જોડાણ થયું…! સરદાર પટેલ...
Author - Kathiyawadi Khamir
જેની રગે રગ માં વીર રસ વહે,રંગ ભૂમિ ની મોજાર, પાળીયો થઇ પૂજાય પાધરે, ધરી ત્રિકમજી એ હાથ તલવાર… બગથળા ગામ ના પાદરે આજ પણ જેનો પાળીયો મોજુદ છે...
મેઘા ભુવો નળકાંઠાની અંદર રાણાગઢ નામે ગામ અને ગામમાં સામતિયા શાખના મેઘાજી ભુવા જ્ઞાતિના પઢાર એટલેકે આ વસ્તી આદિવાસી તરીકે પણ ઓળખાય છે. આ જ્ઞાતિના લગભગ...
માડી તારી લીલી રે વાડીને લીલો તારો નેહડો, લીલો રાખજે ચારણ કુળનો નેહ રે … સરધારની સિંહમોય… આઈ તે તો બાકરને મારિયો ભરી બજારમાં પહેલા પ્રણામ...
સરધારની સિંહમોય માતાજી (આઈ શ્રી જીવણી) નો ઇતિહાસ આઈ જીવણીના પિતા શ્રી એટલે ધાનોભાઈ નૈયા, આઈનાં માતાનું નામ બાયાંબાઈ, આઈ જીવણીના પિતાનું મૂળ વતન કચ્છ...
આઈ શ્રી મોગલ માં નું મોગલધામ તરીકે ઓળખાતું મંદિર સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડા ગામે આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ આશરે ૪૫૦ વર્ષ...
આઈ શ્રી મોગલ માતાજીની પ્રાગટ્ય કથા મોગલ માં તુ ધીમો ધણી, મોગલ માને બાપ. હાજા સૌને રાખજે, બધો મોગલનો પ્રતાપ. ભીમરાણા એ મોગલ મા નું જન્મ સ્થળ છે, આમ તો...
હિંગોળગઢ કિલ્લો જસદણ દરબાર શ્રી વાજસૂર ખાચરે બનાવડાવેલો જે ખરેખર અદભુત અને જોવા લાયક છે. કહેવાય છે કે, કાઠિયાવાડમાં હિંગોળગઢ ને બાદ કરતા આવા બીજા...
શ્રી બંધનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ આ મહાદેવ મંદિર પાછળ જે ઇતિહાસ છે તે લોકમુખે ઉતરી આવેલ છે. લોકવાયકા એવી છે જેનો થોડો પુરાવો ગોરખ માહાત્મ્ય (ગોરખ...
હરિગીત છંદ સંસાર દુસ્તર સિન્ધુમાં આ હરિરસ જલયાન છે, અજ્ઞાન તમ પર આ હરિરસ સૂર્ય રશ્મિ સમાન છે. કલ્મષ કનક કશ્યપ પરે આ હરિરસ છે નરહરિ. ભવ રોગ હર ભેષજ...