હાલાર એ સૌરાષ્ટ્રનો પ્રાચીન પ્રદેશ છે. ઓખામંડળની પૂર્વે કચ્છના અખાતને કાંઠેકાંઠે વાંકાનેર પાસે દેખાતી પર્વતમાળા સુધી તથા બરડાના ડુંગરો સુધી દક્ષિણમાં...
Author - Kathiyawadi Khamir
આપણા પ્રાચીન વેદકાલીન ઋષિ પરંપરાના વારસાને ચરિતાર્થ કરતી કેશવ કલીમલીહારી બાપાની આ તપોભૂમિમાં બાપુના સમય થી જે યજ્ઞ યાગાદિ કાર્યોં થતા તેᅠ આજ પર્યન્ત...
ગૌરીશંકર ઉદયશંકર ઓઝા કે ગગા ઓઝા આઝાદી પહેલાંના સમયમાં ભાવનગર રાજ્યના મુખ્ય કારભારી હતાં. જીવનનાં અંતિમ વર્ષોમાં તેમણે સન્યાસ લીધો હતો અને સચ્ચિદાનંદ...
ટોપી ને તરવાર, નર બીજાને નમે નહિ સાહેબને મહિના ચાર, બંદિખાને રાખ્યો બાવલા. (દેશમાં એમ કહેવાતુ કે ટોપી અને તરવાર પહેરનાર અંગ્રેજ લોકો કોઈ બીજા માણસને...
ભડલીનો આશરો દેવાયત બહારવટિયો એટલે ભુપત બહારવટિયાનો સાથી સ્વતંત્ર ભારત દેશમાં એક દાયકો એવો હતો જે ને યાદ કરીને રોમ રોમ ઊભા થય જાય. એ ખોફનાક સમયગાળો...
ગરીબ ને કોઈ દિવસ લુટે નહી. જેના ઘરનું પાણી પીધું હોય તે વ્યક્તિજ નહી પણ તે ગામ સામે બુરી નજરના કરે ખાનદાની જેનામાં હોય, હલકા વીચાર વાળા વ્યક્તિ સાથે...
સિતાર લઈ શ્યામના,ગાતી મીરાબાઈ ગુણ. તેદી હોત ગાયોની હત્યા,તો શક્તિ બનત સિંહણ. જલો રોટલા જમાડતો,પેરી ધર્મ ની પાઘ. (તેદી) હોત ગાયોની હત્યા, તોએ વિફરીન...
ભુજ ની નજીક આવેલ રુદ્રમાતા ડેમ ની અંદર આવેલ ધર્મશાળા ની તસવીર છે. આઝાદી પહેલાં અહીં થી સિંધ (હાલે પાકિસ્તાન) જવાનો પગપાળા જવાનો રસ્તો હતો…...
ટેબલ પર બિરાજેલ સાફા માં નામદાર ઠાકોર સા અમરસિંહજી ઓફ વાંકાનેર, ખુરશી પર બિરાજેલ પાઘડીમાં નામદાર ઠાકોર સા. પ્રતાપસિંહજી ઓફ લાઠી, ઉભેલા સાફા માં દરબાર...
જૂનાગઢ માથે ઉદયાચળના પહાડ ઉપરથી ઊગેલો અરુણદેવ ગરવા ગિરનારની ટુંકની ઓથેથી ઊભો થઇને અજવાળાં પાથરવા માંડયો છે. જૂનાગઢની શેરિયું ને ચોક ઝળઝળાં થઇ રહ્યાં...