ઉઠે અલબેલા, થઇ રણઘેલા ચડે અકેલા રણજંગે
કાળ પીધેલા, શૂર ભરેલા દેવ દીધેલા હયસંગે
સમદર છકેલા, મરદ મઢેલા સૌની પહેલા વેર કરે
ધર ધરમની ધરવા, પરદુઃખ હરવા મરદો મરવા તેગ ધરે..
ઉઠે અલબેલા, થઇ રણઘેલા ચડે અકેલા રણજંગે
કાળ પીધેલા, શૂર ભરેલા દેવ દીધેલા હયસંગે
સમદર છકેલા, મરદ મઢેલા સૌની પહેલા વેર કરે
ધર ધરમની ધરવા, પરદુઃખ હરવા મરદો મરવા તેગ ધરે..
નેક, ટેક અને ધરમની જ રે, અને વળી પાણે પાણે વાત,
ઈ તો સંત ને શૂરાના બેસણાં, અમ ધરતીની અમીરાત,
સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર.
સોરઠ શુરો ન સરજિયો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો ગંગા-ગોમતી, એનો એળે ગયો અવતાર.
ઓખામંડળ પંથકનો સૌ પ્રથમ ઉલ્લેખ ‘વર્ણક સમુચ્ચય’માંથી સાંપડે છે. ડો. ભોગીલાલ સાંડેસરા નોંધે છે કે ઉખામંડળ અથવા ઉમામંડળ એ સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણા...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો