મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે વર્તે ઈ સંસાર વહેવાર માંહ્ય રે ભીતર જગાડ્યા જેણે માંહ્યલાને માણ્યો એણે માયા કરે નહીં કાંઈ રે … મનડાને. અભ્યાસ આદર્યો ને...
બ્લોગ
महर्षि कणाद (वैदिक विश्व पहले परमाणु विशेषज्ञ) हमारे लीये विशेष गर्व की बात है की महर्षी कणांद का जन्म सोमनाथ, प्रभाष क्षेत्र में हुआ था. हजारों वर्ष पूर्व...
ગણપતી ઉપર ચોપડેલા સિંદુર, આજે ગણપતી પૂજા કોણે કરી? આવ્યા હતા અનિલભાઈના કુંવર, આજે ગણપતી પૂજા એણે કરી. આવ્યા હતા મહેશભાઈના ભત્રીજા, આજે ગણપતી પૂજા એણે કરી...
સોરઠની ધરાનું એક નાનું ગામ એમાં રહે ‘આપો ભોવન’, બાપદાદાના વારસા માં મળેલી ખેતીથી ઘર થોડું સમૃદ્ધ. બાલબચ્ચામાં બે દીકરી ને એક દીકરો ધરાવે. દીકરાને તો કે’દુનો...
ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ, પછી પસ્તાવો થાશે રે; અગમ અગોચર રસનું નામ છે, એ તો પુરણ અધિકારીને ઠેરાશે … ઝીલવો જ હોય માન રે મેલ્યા પછી રસ તમને મળશે...
ભુતકાળ માં બહારવટિયા ના બહારવટાં માં દિકરી નિર્ભય હતી એનો એક પ્રસંગ પ્રાગડ ના દોર ફુટ્યા એ સમયે એક ઘોડેસવાર સિમાડા માં ફરે છે. એ વખતે એક દિકરી રાતવાં ઢોર ચારવા...
બાબરિયાવાડ પંથક બાબરિયાવાડ એ દરિયાકાંઠા ઉપર ગોહિલવાડ અને સોરઠ એ બેની વચ્ચે આવેલો પંથક છે. એનું ક્ષેત્રફળ ૫૦૦ ચો.માઈલનું ગણાય છે. બાબરિયા રાજપૂતો ઉપરથી આ...
ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે, અમે તેડી જાશું અમારે ઘેર. ખાંડો ખાંડો ચણોઠળીના પાંદડા રે. ભાભીના દાદા ઉભા ઉભા જોઈ રહ્યા રે, ભાભીના માતા કરે છે વિષાદ, ખાંડો...
સોનેરી છડી,રૂપેકી મશાલ,જરિયાન કી જામવાળી,ચાચરના ચોક વાળી,ગબ્બરના ગોખવાળી, પાવાગઢના પહાડ વાળી,માર્કડ મુની ની પુજેલી, સુર્ય ચંદ્રની સંભાળ લેનાર,સપ્તદીપની સપ્ત...
સ્થળ ૫ર કેવી રીતે ૫હોંચવુ: ભુરખીયા હનુમાનત્ત્ મંદિર અમરેલીથી ૩૪ કી.મી. તથા લાઠીથી ૧૦ કી.મી. દુર આવેલ છે. અમરેલી થી દામનગર રૂટ તરફ જતા લાઠી ૫છી ૧૦ કી.મી. દુર આ...