વહીઓ એટલે લોકસંસ્કુતિ નો વીરડો આ ક્ષેત્રમાં આપણા સંશોધકો નુ બહુ ધ્યાન ખેચાયુ નથી, આ વહીઓ આપણા ભવ્ય ભુતકાળ ને જાણવા નુ એક સબળ સાધન છે, વહીઓ ઘણા પ્રકાર ની હોય છે...
બ્લોગ
માણેકથંભ રોપણ કંકુ છાટી કંકોતરી મોકલી એમાં લખિયું લાડકડીનું નામ રે માણેકથંભ રોપિયો કેસર છાટી કંકોતરી મોકલી એમાં લખિયું લાડકડાનું નામ રે માણેકથંભ રોપિયો પહેલી...
બ્રાઝિલ, ફ્રાન્સની જેમ ઘેડ પંથકમાં પણ કોફીનું વાવેતર, કુતિયાણા પંથકના છત્રાવા ગામના અરજણ ભાઈ ભોગેસરાએ પોતાના ખેતરમાં ૧પ વીઘા જેટલી જગ્યામાં કોફીના વાવેતરનો...
ગોરખનાથ અથવા ગોરક્ષનાથ અગિયારમીથી બારમી સદીમાં થઇ ગયેલા હિંદુ નાથ યોગી હતા. તેઓ મત્સ્યેન્દ્રનાથના પટ્ટ શિષ્ય હતા. તેમની આધ્યાત્મિક વંશાવલી વિશે ઘણી માન્યતાઓ...
આપણા મલકના માયાળુ માનવી, માયા રે મેલીને વહ્યાં આવો મારા મેરબાન, હાલો ને આપણા મલકમાં….કે હાલો…. આપણા મલકમાં ઓઢણ ઓરડા, ઉચાળા ભરી ઘોડે ચડજો મારા મેરબાન, હાલો ને...
ગુજરાત રાજયના જામનગર જિલ્લામાં ૨૨.૧૫ =. અક્ષાંશથી ૬૯ પૂર્વ રેખાંશવૃતો પર આવેલું પવિત્ર યાત્રાધામ દ્વારકા દંતકથા સમાન ઈતિહાસ ધરાવે છે. કહેવાય છે કે આ દ્વારકા...
ઘરમાં નો’તી ખાંડ ત્યારે શીદ તેડી’તી જાન ? મારા નવલા વેવાઈ ઘરમાં નો’તી ખારેક ત્યારે શીદ તેડ્યા’તા પારેખ ? મારા નવલા વેવાઈ ઘરમાં નો’તી ગાગર ત્યારે શીદ તેડ્યા’તા...
ભાવનગર રાજ્યના દિવાન સર પ્રભાશંકર પટ્ટણી નો જન્મ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં, ૧૮૬૨માં, મોરબી ખાતે થયો હતો. તેઓ તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ...
હાથી અને પજ્ઞાચક્ષુઓની પ્રસિધ્ધ વાર્તા વાંચતા મહત્વનો સાર ઉપલબ્ધ થાય છે કે કોઇ એક ગજથી હાથીના સર્વગ્રાહી, વિશાળ સ્વરૂપનો પરિચય થતો નથી. સર પ્રભાશંકર...
–તરણેતરનો ભાતીગળ લોકમેળો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ પાંચાળ વિસ્તારના તરણેતર ખાતેપ્રતિવર્ષની જેમ આ વર્ષેપણ આગામી તા. ૮ મી સપ્ટેમ્બરથી ૧૧ મી...