બ્લોગ

કહેવતો

101 ગુજરાતી કહેવતો

તમને કેટલી કેહવત યાદ છે? બોલે તેના બોર વહેચાય ના બોલવામાં નવ ગુણ ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન ડાહ્યી સાસરે ન જાય અને ગાંડીને શીખામણ આપે સંપ ત્યાં જંપ બકરું કઢતા...

ઈતિહાસ

ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા

આજે ઈન્ટરનેટ, ઇમેલ અને વ્હોટસ એપના યુગમાં, લાગણીની અભિવ્યક્તિ તો થાય છે, પણ, એ ઉષ્મા નથી રહી જે પત્રોના આદાન પ્રદાનમાં હતી, જે જે મિત્રોએ પ્રેમ-પત્રો લખ્યા...

લગ્નગીત

નાણાવટી રે સાજન બેઠું માંડવે

નાણાવટી રે સાજન બેઠું માંડવે લાખોપતિ રે સાજન બેઠું માંડવે જેવા ભરી સભાના રાજા એવા જીગરભાઈના દાદા નાણાવટી રે સાજન બેઠું માંડવે લાખોપતિ રે સાજન બેઠું માંડવે જેવી...

જાણવા જેવું

પાઘડીના પ્રકાર

ગુજરાત તથા ભારતના પરંપરાગત રીતે ઓળખાતા વિવિધ પ્રદેશો અને તેની પાઘડીઓનું નાનું સરખું કલેક્શન કાઠીયાવાડી ખમીર ફેસબુક પેજના ફેન Jaydeep Sinh Dodiyaના સૌજન્ય થી...

ઈતિહાસ સંતો અને સતીઓ

શ્રી રાણી માં શ્રી રૂડી માં

કેરાળા (વાંકાનેર) એમનું મુળ ગામ હતુ ત્યાં ના રાજાઓ ને તેમની ભક્તિ પર વિશ્વાસ ન હતો તેથી તેમને ગામ છોડવા નો આદેશ કર્યો એટલે તેઓ એ કહ્યું જો રાજન તમને અમારી...

ઈતિહાસ બહારવટીયાઓ

જેસોજી-વેજોજી

જેસોજી-વેજોજી નું બહારવટુ સંક્ષિપ્તમાં ગીર નું જંગલ છે, ત્યાં એક માણસ ખોરાક રાંધી ને જમવાની તૈયારી કરે છે, જમવાનો એક કટકો લઈને જોર થી રાડ પડે છે “કોઈ ને...

મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

વિસામણબાપુની જગ્‍યા વિહળધામ (પાળીયાદ)

વિસામણબાપુ પોતે કાઠી કુળમાં જન્મયાં હતા, પિતા નું નામ પાતામણ હતું અને માતાનું નામ રામબાઈમા હતું. પાતામણ બોટાદ પાસે આવેલાં નાનકડા ગામ ધુફણીયામાં નિવાસ કરતાં અને...

લગ્નગીત

મોસાળા આવિયા

મોસાળું ઊંચી ચડે ને નીચી ઊતરે રે, બેની જુએ વીરાજીની વાટ નણંદે તે દીધું મેણલું રે, ભાભી ન આવ્યો તમારલો વીર કસરે છૂટે ને વેણ મોકળી રે, આંસુએ ભીંજવ્યા છે ચીર...

ઈતિહાસ દુહા-છંદ બહારવટીયાઓ શુરવીરો

જનની જણ તો ભક્ત જણ જે

જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators