તમને કેટલી કેહવત યાદ છે? બોલે તેના બોર વહેચાય ના બોલવામાં નવ ગુણ ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન ડાહ્યી સાસરે ન જાય અને ગાંડીને શીખામણ આપે સંપ ત્યાં જંપ બકરું કઢતા...
બ્લોગ
આજે ઈન્ટરનેટ, ઇમેલ અને વ્હોટસ એપના યુગમાં, લાગણીની અભિવ્યક્તિ તો થાય છે, પણ, એ ઉષ્મા નથી રહી જે પત્રોના આદાન પ્રદાનમાં હતી, જે જે મિત્રોએ પ્રેમ-પત્રો લખ્યા...
નાણાવટી રે સાજન બેઠું માંડવે લાખોપતિ રે સાજન બેઠું માંડવે જેવા ભરી સભાના રાજા એવા જીગરભાઈના દાદા નાણાવટી રે સાજન બેઠું માંડવે લાખોપતિ રે સાજન બેઠું માંડવે જેવી...
ગુજરાત તથા ભારતના પરંપરાગત રીતે ઓળખાતા વિવિધ પ્રદેશો અને તેની પાઘડીઓનું નાનું સરખું કલેક્શન કાઠીયાવાડી ખમીર ફેસબુક પેજના ફેન Jaydeep Sinh Dodiyaના સૌજન્ય થી...
કેરાળા (વાંકાનેર) એમનું મુળ ગામ હતુ ત્યાં ના રાજાઓ ને તેમની ભક્તિ પર વિશ્વાસ ન હતો તેથી તેમને ગામ છોડવા નો આદેશ કર્યો એટલે તેઓ એ કહ્યું જો રાજન તમને અમારી...
જેસોજી-વેજોજી નું બહારવટુ સંક્ષિપ્તમાં ગીર નું જંગલ છે, ત્યાં એક માણસ ખોરાક રાંધી ને જમવાની તૈયારી કરે છે, જમવાનો એક કટકો લઈને જોર થી રાડ પડે છે “કોઈ ને...
PHOTO GALLERY: Jamnagar
વિસામણબાપુ પોતે કાઠી કુળમાં જન્મયાં હતા, પિતા નું નામ પાતામણ હતું અને માતાનું નામ રામબાઈમા હતું. પાતામણ બોટાદ પાસે આવેલાં નાનકડા ગામ ધુફણીયામાં નિવાસ કરતાં અને...
મોસાળું ઊંચી ચડે ને નીચી ઊતરે રે, બેની જુએ વીરાજીની વાટ નણંદે તે દીધું મેણલું રે, ભાભી ન આવ્યો તમારલો વીર કસરે છૂટે ને વેણ મોકળી રે, આંસુએ ભીંજવ્યા છે ચીર...
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.