જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.
બ્લોગ
દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને, વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી. ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુઃખને દળવા, તમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી...
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર, ભાવનગર ઠાકોર વજેસંગ દ્વારા જયારે, જોગીદાસ ના પિતા હદા ખુમાણ ના તાબા હેઠળ નું...
સતાધારની જગ્યાનું સ્થળ: સતાધારની જગ્યા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનાં વિસાવદર શહેરથી ૭ કિલોમીટર દુર આવેલી છે. આજે તો ગિરનું...
ઘડીએ ઘડીએ લાડબાઈ કાગળ મોકલે રાયવર વેલેરો આવ સુંદરવર વેલેરો આવ તારાં ઘડીયાં લગન રાયવર વહી જશે હું તો કચરાળી શેરીએ લાડવૈ નહિ હાલું ઘડી ન વેલો પરણીશ ઘડી ન મોડો...
દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે, વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે. દીકરો મારો લાડકવાયો….. રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર, કાળવી ગાયના દૂધની પછી...
મંડપ મહૂરત લીલા માંડવા રોપાવો લીલા ચોક સજાવો માણારાજ લીલા વાંસ વઢાવો રૂડાં માંડવા બંધાવો માણારાજ લાડેકોડે લીલાબેન પરણાવો માણારાજ લીલા માંડવા રોપાવો લીલા ચોક...
સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંમાં ભાવનગરનું સ્થાન હંમેશાં વિશિષ્ટ રહ્યું છે. તે પ્રગતિશીલ રાજ્ય હતું. ત્યાંના રાજા પ્રજાવત્સલ અને કલ્યાણ રાજ્યના હિમાયતી હતા...
ગીરનાર પર્વત પર માતા અંબાજી ના દર્શન કરવા જઈએ ત્યારે રસ્તા માં આવતા સતી રાણકદેવી ના થાપા -ગીરનાર પર્વત જુનાગઢ





