Kathiyawadi Khamir - Part 29

બ્લોગ

ઈતિહાસ સંતો અને સતીઓ

શ્રી રાણી માં શ્રી રૂડી માં

કેરાળા (વાંકાનેર) એમનું મુળ ગામ હતુ ત્યાં ના રાજાઓ ને તેમની ભક્તિ પર વિશ્વાસ ન હતો તેથી તેમને ગામ છોડવા નો આદેશ કર્યો એટલે તેઓ એ કહ્યું જો રાજન તમને અમારી...

ઈતિહાસ બહારવટીયાઓ

જેસોજી-વેજોજી

જેસોજી-વેજોજી નું બહારવટુ સંક્ષિપ્તમાં ગીર નું જંગલ છે, ત્યાં એક માણસ ખોરાક રાંધી ને જમવાની તૈયારી કરે છે, જમવાનો એક કટકો લઈને જોર થી રાડ પડે છે “કોઈ ને...

મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

વિસામણબાપુની જગ્‍યા વિહળધામ (પાળીયાદ)

વિસામણબાપુ પોતે કાઠી કુળમાં જન્મયાં હતા, પિતા નું નામ પાતામણ હતું અને માતાનું નામ રામબાઈમા હતું. પાતામણ બોટાદ પાસે આવેલાં નાનકડા ગામ ધુફણીયામાં નિવાસ કરતાં અને...

લગ્નગીત

મોસાળા આવિયા

મોસાળું ઊંચી ચડે ને નીચી ઊતરે રે, બેની જુએ વીરાજીની વાટ નણંદે તે દીધું મેણલું રે, ભાભી ન આવ્યો તમારલો વીર કસરે છૂટે ને વેણ મોકળી રે, આંસુએ ભીંજવ્યા છે ચીર...

ઈતિહાસ દુહા-છંદ બહારવટીયાઓ શુરવીરો

જનની જણ તો ભક્ત જણ જે

જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર,
નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર.

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

ઉઘાડી રાખજો બારી

દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને, વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી. ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુઃખને દળવા, તમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી...

ઈતિહાસ બહારવટીયાઓ શૌર્ય કથાઓ

જોગીદાસ ખુમાણ

જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર, ભાવનગર ઠાકોર વજેસંગ દ્વારા જયારે, જોગીદાસ ના પિતા હદા ખુમાણ ના તાબા હેઠળ નું...

ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

સત નો આધાર -સતાધાર

સતાધારની જગ્યાનું સ્થળ: સતાધારની જગ્યા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનાં વિસાવદર શહેરથી ૭ કિલોમીટર દુર આવેલી છે. આજે તો ગિરનું...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators