Kathiyawadi Khamir - Part 37

બ્લોગ

લોકગીત

ગોકુળ આવો ગિરધારી

ચોમાસાનો ચારણી છંદ અષાઢ ઉચ્ચારમ, મેઘ મલ્હારમ બની બહારમ, જલધારમ દાદુર ડક્કારમ, મયુર પુકારમ તડિતા તારમ, વિસ્તારમ ના લહી સંભારમ, પ્યારો અપારમ નંદકુમારમ નિરખ્યારી...

ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

તુલસીશ્યામ

વિશેષતા: કુદરતી ગરમ પાણીના કુંડ, ઐતિહસિક વિષ્ણુ મંદિર સ્થળ: હજારો વર્ષથી ભારતની પ્રજા ધર્મનાં સ્વાવલંબનથી જીવતી આવી છે. એથી એ ધર્મસ્થાનકોમાં પ્રજાજીવનનાં...

ફરવા લાયક સ્થળો

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન

Blackbuck National Park, Velavadar વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના વેળાવદર ગામની પાસે આવેલું છે. ઇ. સ. ૧૯૭૬ના વર્ષમાં...

ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સેવાકીય કર્યો

પરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ

ઈસુ સનના ૧૮માં સૈકાના સમય પ્રવાહો સૌરાષ્‍ટ્ર માટે કપરા પસાર થયાનું ઈતિહાસકારો નોંધે છે. આ સમયે પ્રર્વતેલા દુષ્‍કાળથી કચ્‍છ અને સિંધમાંથી દુકાળગ્રસ્‍ત માનવ...

ઈતિહાસ

સૌરાષ્ટ્ર અથવા સોરઠ કે કાઠીયાવાડ

સૌરાષ્ટ્ર (અથવા સોરઠ, કે કાઠિયાવાડ) એ અરબ સાગરમાં, ભારતના પશ્ચિમ ભાગમાં, ગુજરાત રાજ્યમાં આવેલો દ્વિપકલ્પ છે. તેની ઉત્તરમાં કચ્છનો અખાત અને પૂર્વમાં ખંભાતનો...

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

મોરલી કે રાધા?

અર્જુન પુછે બેઠો કૃષ્ણ ને વધુ વહાલુ શું છે તમને, મોરલી કે રાધા? જવાબમા શ્રી કૃષ્ણ બોલ્યા. મોરલી મારો રાગ છે ને રાધા મારો સાદ છે. મોરલી મારો સુર છે ને રાધા મારૂ...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators