Kathiyawadi Khamir - Part 46

બ્લોગ

ઈતિહાસ બહારવટીયાઓ

કાઠીયાવાડના બહારવટિયા

ઓગણીસમી સદી પૂરી થવાને બે-ત્રણ વર્ષની વાર હતી ત્યારની આ વાત. અંગ્રેજ સરકારનો એક અધિકારી. બદલી થઈ છે કાઠિયાવાડમાં. ટ્રેનમાં બેસીને વઢવાણથી રાજકોટ જઈ રહ્યો છે...

ઈતિહાસ ઉદારતાની વાતો

દિલ નો દિલાવર -એભલ વાળો

દીવડાં સંકોર્યાંને પીળો પ્રકાશ, દીવાનખાનાને અજવાળવા લાગ્યો. મીઠી મશ્કરી કરતાં સૌ એકબીજાનાં મોં સામે વકાસી રહ્યાં. મનોમન વિચારવા લાગ્યા કે, એવું તે શું કહી...

ઈતિહાસ ફરવા લાયક સ્થળો

જાંબુવનની ગુફા

સૌરાષ્‍ટ્રના વિખ્‍યાત બરડા ડુંગરની તળેટીમાં આવેલી જાંબુવનની ગુફા બહુ ઓછા લોકોએ જોઇ હશે. જમીન પર અવેડા જેવી કુંડી જેવડી જગ્‍યા નીચે વ્‍યવસ્‍થિત પથ્‍થરની સીડી...

જાણવા જેવું ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

બાલા હનુમાન -જામનગર

અખંડ રામધુન જામનગરના બાલા હનુમાન મંદિરમાં 51 વરસથી ચાલતી અખંડ રામધૂન ભક્તોની શ્રદ્ધાનું પ્રતીક છે, જામનગરનાં પવિત્ર ધામોમાં બાલા હનુમાનની ગણના થાય છે. સાથે...

ઈતિહાસ ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

રાજા ભૃતુહરી અને રાણી પીંગલા

પેલા પેલા જુગમાં રાણી તું હતી પોપટીને અમે રે પોપટ રાજા રામના હે જી રે અમે રે પોપટ રાજા રામના ઓતરાદે ખંડમાં આંબલો પાક્યો ત્યારે ટોડલે મારેલ મુને ચાંચ રાણી...

ફરવા લાયક સ્થળો

મધુવંતી ડેમ -માલણકા ગીર

કનડાના ડુંગર માંથી નીકળતી મધુવંતી નદી પર માલણકા ગીર ગામ પાસે મેંદરડા થી સાસણ રોડ થી નજીક આવેલો ડેમ પીકનીક જવા માટેની શાંત અને ઉતમ જગ્યા બની ગયો છે…...

મંદિરો - યાત્રા ધામ

ગોંડલનું પીઠસ્થાન સમું ભુવનેશ્વરી મંદિર

ભારતમાં શક્તિપીઠૉ ઘણી છે. સમ્રગ દેશમાં ભુવનેશ્વરીનાં બે જ મંદિરો છે. તેમાં એક પ્રાચીન મંદિર દક્ષિણમાં આવેલું છે. જ્યારે બીજું પીઠસ્થાન સાથેનું મા ભુવનેશ્વરીનું...

દુહા-છંદ

આહિરના એંધાણ

  “જાજા વેરી જોઈ ને કોઈ દી હૈયા માં ન પામે હાર, લડવા માં પાછા ના હટે ઈ છે આહિર ના એંધાણ. દી ઊગે ને દાન દીયે ને તબકે ઘી ની ધાર, સૌ મેમાન ને સરખા ગણે ઈ છે...

ઈતિહાસ સંતો અને સતીઓ સેવાકીય કર્યો

કચ્છના કાવડિયા સંતવર્ય મેકરણ દાદા

આપણા સૌરાષ્ટ્રની ભૂમિ મહાપુરુષોને કારણે ઘણી પાવન છે. તેમજ ગુજરાતના અન્ય પ્રદેશોમાં પણ મહાન સંતો થઈ ગયા છે. એવા એક મહાન ઓલિયા સંત શ્રી દાદા મેકરણ ક્ચ્છ પ્રદેશ...

કલાકારો અને હસ્તીઓ

લોકસાહિત્યના રતન: ભીખુદાન ગઢવી

પરિયચ: ભીખુદાન ગઢવીનો જન્મ પોરબંદર જિલ્લાના કુતિયાણાના ખીજદડ ગામે તા.૧૯/૯/૧૯૪૮ના રોજ થયો હતો. તેઓ જૂનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામના વતની છે. હાલ...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators