સરદાર પટેલ દરવાજો, પાંચ બત્તી ચોક, રતુભાઈ અદાણી ચોક, રેલ્વે સ્ટેશન ની સામે –જુનાગઢ
બ્લોગ
“સદા સૂર્ય પૂજક અને ઉજ્જવળવર આચાર કહો કીરત કાઠી તણી જેણે કીધો કાઠીયાવાડ” સૌરાષ્ટ્ર જૂના વખતમાં કાઠીયાવાડ તરીકે ઓળખાતું. પંજાબમાં એક કાળે વસતા કાઠીઓ...
ઉઠે અલબેલા, થઇ રણઘેલા ચડે અકેલા રણજંગે કાળ પીધેલા, શૂર ભરેલા દેવ દીધેલા હયસંગે સમદર છકેલા, મરદ મઢેલા સૌની પહેલા વેર કરે ધર ધરમની ધરવા, પરદુઃખ હરવા મરદો...
જૂનાકાળે કાઠિયાવાડમાં મહેમાનોને આભ જેવડો આવકારો અપાતો – મેઘાણી ભાઈએ કાઠિયાવાડના વાણી, પાણી અને મહેમાનગતિના ભરપેટે વખાણ કર્યા છે. વાણી અર્થાત લોકસાહિત્ય...
ગીરની સુંદરતાના માઈલસ્ટોન, ડુંગરો અને નદીઓ ગીરના ડુંગરોના નામની પાછળ કંઈક ને કંઈક કથાઓ જોડાયેલી છે. ચરકિયો,વાસજાળિયો, બાબરોટ,ઘંટલો-ઘંટલી, વાસાઢોળ, નંદિવેલો...
“નર વેધ જંગ માતંગ દેવ કીધો, નો કુળી ગની કરમ કારૂંભે તે ચડયો, ત્રે કુળી કે દિધો નામ, સે જીવ વઠા કરમ બારમતી માય, છ કુળી ખૂટી કાદવ મે પયાં તેંજી વગત કથઈ ગોરમામ.”...
“ધ્યાન કરી ધંધુસર તે વઠો, બંધો ગત આય પડતર જી પાર” જુનાગઢ જીલ્લા ના વંથલી તાલુકા ના ધંધુસર ગામે પરમ પુજ્ય મામૈદેવ સ્થાપીત શ્રી અજેપાળ ધંધુસર ગામ આવેલુ છે. પુજય...
ભવ્ય ઈતિહાસ ને ઈન્ટરનેટની બારીએ થી નિહાળીએ,
ચાલો આજે જોઈએ ગોંડલ નો ગુંદાળા દરવાજો.
ગોકુળિયું ગામ ગોંડલ
હિંમતલાલ રામચન્દ્ર દવે (૧૮૮૭, ૨૫-૧-૧૯૭૬) : નિબંધકાર, કોશકાર જન્મ શિયાણી (વઢવાણ)માં. સવિશેષ પરિચય: પૂર્વાશ્રમનું નામ હિંમતલાલ રામચન્દ્ર દવે/દ્વિવેદી. પ્રાથમિક...
જય સિંહ ઠાકુર ૭૧ ગામ ના ધણી (૧૮૨૪-૧૮૮૬)
ધ્રોલ ના ઠાકુર ૧૮૪૫-૮૬





