Aahir na Endhan, Kathiyawadi Duha | કાઠિયાવાડી ખમીર
દુહા-છંદ

આહિરના એંધાણ

Ahir Old Men Group

 

“જાજા વેરી જોઈ ને કોઈ દી હૈયા માં ન પામે હાર,
લડવા માં પાછા ના હટે ઈ છે આહિર ના એંધાણ.
દી ઊગે ને દાન દીયે ને તબકે ઘી ની ધાર,
સૌ મેમાન ને સરખા ગણે ઈ છે આહિર ના એંધાણ.
મુખ થી જુઠુ કોઈ દી બોલે નહી ને નીરખે નહી પર નાર,
આતો રાજા નુ પણ રક્ષણ કરે ઈ છે આહિર ના એંધાણ.“

“આહિર કુળ અવની ફળે જો હમીર ન હોત હયાત,
તો તો દેવકીજી નો દીકરો ઓલા કંસ ને હાથે કપાત.
ગોકુળ કેરે ગુંદરે નો હોત આહિર નંદ,
તો તો વાસુદેવ ને દેવકીજી નુ ક્યાય ફુટત નહી ફરજંદ.“


    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    [instagram-feed]

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators