નામ : જીવાભાઈ રોહડીયા (બચુભાઈ ગઢવી) વઢવાણ રાજ કવિ જન્મ : ૨૧/૩/૧૯૩૨ ફાગણ સુદ સાતમ , દેદાદરા મૃત્યુ : ૧૧/૭/૧૯૯૫ પિતા : ભાવસંગ ભાઈ રોહડીયા માતા : જીવુબા...
Author - Nitin Baldha
રાધનપુર (જી. પાટણ)ના નવાબ મુર્તુઝાખાનજી બાબીના શાસનકાળની એક અનોખી ઘટના ઇતિહાસના પાનાંમાં નોંધાઈ છે – એ છે એક શ્વાનની અસાધારણ વફાદારી અને અમરતાની...
વ્રતનો સમય: શ્રાવણ માસના પહેલા રવિવારે શરૂ થાય છે અને બીજા રવિવારે પૂર્ણ થાય છે. બહેન ભાઈને ત્યાં જમવા જાય છે અને ભાઈ પણ યથાશક્તિ ભેટ આપે છે. વિધિ:...
વાણિયણનો દિકરો રૂડી જાન લઇને આવ્યો અને રાજપુતાણી નો દિકરો જાન દઇને આવ્યો… પરહિત કાજે ત્યાગ અને સમર્પણની ભાવના સૌરાષ્ટ્રની ધરતીમાં ભરપુર જોવાં...
અષાઢ અમાવસ્યા, જેને દિવાસો તરીકે ઓળખવામાં આવે છે, તે દિવસ ખાસ કરીને દશામા વ્રત માટે અગત્યનો માનવામાં આવે છે. આ પવિત્ર દિવસે આદરપૂર્વક કરાયેલું વ્રત...
કામિકા એકાદશી – અષાઢ માસની કૃષ્ણ પક્ષની પાવન એકાદશી હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. દરેક એકાદશી અલગ-અલગ દેવીદેવતાઓને સમર્પિત હોય છે અને...
ઘણા લોકો અફ્રિકાના સિંહની તસવીરો મૂકીને લખે છે કે “ગીરના સાવજની મોજ છે”, પણ સાચું સમજવું હોય તો એશિયાઈ સિંહ એટલે આપણો ગીરનો સાવજ – નમણો, શાંત, શૂરવીર...
અષાઢી બીજ અને રથયાત્રા: ભક્તિ, પ્રેમ અને પરંપરાની અદભૂત યાત્રા દર વર્ષે અષાઢ માસની બીજના પાવન દિવસે સમગ્ર ભારતમાં ભક્તિનો મહાપ્રવાહ જોવા મળે છે...
જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને યોગિની એકાદશી કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ તમામ પ્રકારના દુઃખ અને...
ગિરનારના પશુપંખીઓ માટે દરરોજ પાણી ભરતો પર્વતનો ‘પરબપુરુષ’ ગરવા ગઢ ગિરનાર સાથે અનેકાનેક પ્રાચીન અને આદ્યાત્મિક વાતો ઉપરાંત કેટલીક અર્વાચીન અને...






