કામદા એકાદશી – શ્રાપમુક્તિ અને પરમ શાંતિ આપતી પવિત્ર તિથિ ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી ‘કામદા એકાદશી’ તરીકે જાણીતી છે. આ એકાદશીનો મહિમા ભગવાન...
Author - Nitin Baldha
પાપમોચિની એકાદશી : સર્વ પાપોનો નાશ કરનાર પવિત્ર વ્રત વિક્રમ સંવત મુજબ ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને પાપમોચિની એકાદશી કહેવામાં આવે છે. ભગવાન...
વિક્રમ સંવત પ્રમાણે, ગુજરાતી પંચાંગના વર્ષના પાંચમા માસ ફાગણ મહિનાની સુદ અગિયારસને આમલકી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશીનો મહિમા ભગવાન...
શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ૐ નમઃ શિવાય ના અખંડ પાઠ કરી શિવલીંગ પર...
વિજયા એકાદશી હિંદુ ધર્મનો પવિત્ર તહેવાર છે. વિક્રમ સંવત મુજબ, ગુજરાતી પંચાંગના ચોથા માસ મહા મહિનાની વદ અગિયારસને વિજયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે...
વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગના વર્ષના ચોથા માસ એટલે કે મહા મહિનાની સુદ અગિયારસને જયા એકાદશી અથવા માધ શુક્લ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ...
વસંત પંચમી હિંદુ તહેવાર છે, જે ગુજરાતી પંચાંગ મુજબ મહા સુદ પંચમના દિવસે ઉજવાય છે. આ તહેવાર સામાન્ય રીતે જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં આવે...
સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર...
વિક્રમ સંવત અનુસાર, ગુજરાતી પંચાંગના તૃતીય માસ પોષની વદ અગિયારસે ઉજવાતી એકાદશીનું નામ ષટતિલા એકાદશી છે. આ એકાદશીનો મહિમા ગભસ્તી ઋષિએ દાલભ્ય ઋષિને...
સંકટ ચતુર્થી ની વાર્તા / કથા સંકષ્ટી ચતુર્થી, જેને સંકટહારા ચતુર્થી કે સંકષ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિન્દુ પંચાંગના દરેક ચંદ્ર મહિનાના કૃષ્ણ...






