સતાધાર -૫૫ કિમી સાસણ -૫૫ કિમી કનકાઈ -૭૬ કિમી બાણેજ -૮૬ કિમી તુલસી શ્યામ -૧૩૦ કિમી દીવ -૧૮૦ કિમી નગોઆં બીચ -૧૮૭ કિમી અહેમદપુર માંડવી -૧૮૨ કિમી મૂળ દ્વારકા -૧૫૦...
બ્લોગ
સાંજી કોયલ બેઠી આંબલિયાની ડાળ મોરલિયો બેઠો રે ગઢને કાંગરે હોંશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ કોડીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ કોયલ માંગે કડલાંની જોડ...
મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ મરને ભાંગી પડે બ્રહ્માંડજી; વિપત્તિ પડે તોય વણસે નહીં; સોઈ હરિજનનાં પ્રમાણજી. ચિત્તની વૃતિ જેની સદા રહે નિર્મળી, ને કરે...
શૌર્યગીત બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ, બીજાં સબ કંગાલ ને પોતે પાલનહાર : લ્યાનત હજો હજાર એહવા આગેવાનને : બીજાંને બથમાં લઇ થાપા થાબડનાર, પોતાંના વડિયાં કરે...
या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। या ब्रह्माच्युतशंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती...
અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં, ને પિતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે; ગભૂડી બ્હેનના આંસુભીના હૈયાહિંચોળે અમારાં નેન ઊનાં ઝંપતાં આરામઝોલે. બધી માયા...
કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે… કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે… જાનમાં તો આવ્યા મુનશી, માંડવે મૂકાવો ખુરશી, કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે. જાનમાં તો...
નરસિંહ મહેતાનો ચોરો -જુનાગઢ Narsinh Mehta Choro -Junagadh
આ સ્થળ ભાવનગર શહેરથી આશરે ૨૩ કિલોમીટર અંતરે આવેલું છે. સૌરાષ્ટ્રમાં ભરાતાં મેળાઓમાં કોળિયાકનો મેળો જાણીતો છે.જે ભાદરવી અમાસના દિવસે ભરાય છે.આ પરંપરાગત મેળો છે...
આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી, સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી. જે રે મારા મનમાં હતું તે વહાલાએ કીધું; પ્રીતે પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું...