ભાવનગર રાજ્યના દિવાન સર પ્રભાશંકર પટ્ટણી નો જન્મ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં, ૧૮૬૨માં, મોરબી ખાતે થયો હતો. તેઓ તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ...
બ્લોગ
હાથી અને પજ્ઞાચક્ષુઓની પ્રસિધ્ધ વાર્તા વાંચતા મહત્વનો સાર ઉપલબ્ધ થાય છે કે કોઇ એક ગજથી હાથીના સર્વગ્રાહી, વિશાળ સ્વરૂપનો પરિચય થતો નથી. સર પ્રભાશંકર...
–તરણેતરનો ભાતીગળ લોકમેળો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ પાંચાળ વિસ્તારના તરણેતર ખાતેપ્રતિવર્ષની જેમ આ વર્ષેપણ આગામી તા. ૮ મી સપ્ટેમ્બરથી ૧૧ મી...
ગોર કરોને ઉકેલ ગોર લટપટિયા મારે છેટાંની છે જાન ગોર લટપટિયા મારે થાય છે અહૂર ગોર લટપટિયા ગોરને હાંડા જેવડું માથું ગોર લટપટિયા ગોરને નળિયા જેવડું નાક ગોર લટપટિયા...
દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું ને એવું કરવું નહિ કામ રે, આપણી વસ્તુ ન જાય અવસ્થા ને એ જવાનું લેવું નહિ નામ રે … દળી દળીને. સેવા કરવી છેલ્લા જનમવાળાની ને...
ચેલૈયાના માતા-પિતા શેઠ સગાળશા અને તેમના પત્ની ચંગાવતીની એવી ટેક હતી કે રોજ સાધુને ઈચ્છિત ભોજન કરાવ્યા પછી જ જમવું. અને આ ટેક પાળવા એક દિવસ સાધુએ ચેલૈયાનું...
ગોંડલિયું ગોકુળ અમારું ગોંડલિયું ગોકુળ, નંદનવન અણમોલ – વૃંદાવન શાં ગામડા ગુંજે, સંસ્કારે સોહાય, ગોંદરે ગોંદરે શારદા મંદિર બાલવૃંદ વિલસાય. સારાયે...
ઓખા નગરની સ્થાપનાં આશરે ૧૫૦ વર્ષ પૂર્વે થયેલી છે. ઓખા ગામોનો વિકાસ મહારાજા સયાજીરાવ ગાયકવાડની સરકાર દ્વારા ૧૯૨૬ માં ઓખામાં બારમાસી બંદર બનાવવામાં આવતા ઓખા ના...
પીઠી પીઠી ચોળોને પંચ કલ્યાણી પીઠી કિયા રે મુલકથી આણી પીઠી સુરત શહેરથી આણી પીઠી વડોદરામાં વખણાણી પીઠી મુંબઈમાં રે ગવાણી પીઠી પાવલાની પાશેર પીઠી અડધાની અચ્છેર...
એમ કહેવાય છે કે…, સૌરાષ્ટ્રના પાંચરત્નો છે નદી, નારી, તુરંગ (ઘોડો), શ્રી સોમનાથ ધામ અને દ્વારકાધીશના દર્શન. અયોધ્યા મથુરા માયા કાશી, કાંચી અવન્તિકા...





