Kathiyawadi Khamir - Part 36

બ્લોગ

કહેવતો જાણવા જેવું

બારેય મેઘ ખાંગા થવા

શ્રાવણમાં શિવકૃપાના બારેય મેઘ ક્યા? એ ક્યારે ખાંગા થાય? મિત્રો વડીલો ના મોઢે  તમે ઘણી વાર સાંભળ્યું હશે કે આજે તો બારેય મેઘ ખાંગા થયા, મોટે ભાગે અનરાધાર વરસાદ...

સેવાકીય કર્યો

ભગવાનનો ભાગ

અચૂક વાંચો મીના બહેનની સેવાભાવની વાત રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલય નામની શાળામાં મીના નામની એક વિદ્યાર્થીની પોતાની નાની બેન સાથે અભ્યાસ...

ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

કલાપી

નામ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કવિ નામ: કલાપી જન્મસ્થળ: લાઠી -સૌરાષ્ટ્ર જન્મ: ૨૬-૧-૧૮૭૪ દેહાવસાન: ૯-૬-૧૯૦૦ જીવનકાળ: ફક્ત ૨૬ વર્ષ ૫ મહિના અને ૧૧ દિવસ પ્રસીદ્ધ...

ઈતિહાસ

મહાભારત

મહાભારતની દસ એવી વાતો જે બહુઓછા લોકો જાણે છે મહાભારત એવું કાવ્ય છે, જેના વિષે તો દુનિયાભરના લોકો જાણે છે, પણ એવા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે, જેને તેમણે પૂરું...

લગ્નગીત

પરથમ ગણેશ બેસાડો રે

પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા કૃષ્ણની જાને રૂડા ઘોડલા શણગારો ઘોડલે પિત્તળિયાં પલાણ...

ફરવા લાયક સ્થળો

Royal Oasis and Residency Wankaner

કળાને આશ્રય આપવા માટે જાણીતો વાંકાનેરનો રાજવી પરિવાર ઈજનેરી અને સ્થાપત્યમાં અંગત રસ ધરાવતો હતો, નામદાર અમરસિંહજીએ 1907ના વર્ષમાં ડિઝાઈન કરેલો રણજિત વિલાસ...

દુહા-છંદ પાળીયા બહારવટીયાઓ શુરવીરો શૌર્ય કથાઓ

વીર રામવાળા

આભ ને જમીના કડા ભેળાં કરે, ખડગ થી ખલકમાં ખેલ ખેલે શંભુ ગણ સરીખા સમર બંધ સમરમાં પડક વણ અવન પડ આપ ઠેલે ભોમ જો લડથડે ટકાવે ભુજ બળે સમજણા પરાયા છિદ્ર ઢાંકે પખા બેઉ...

ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

Somnath Beach Development

સોમનાથ દરિયા કિનારે તૈયાર થઇ રહ્યો છે ૫૦ કરોડના ખર્ચે નવો આર્ટિફિશિઅલ બીચ
સોમનાથ માં ઉમેરાશે નવું આકર્ષણ, શિવ ના દર્શન સાથે થશે સમુદ્ર દર્શન

 

તેહવારો

કારગીલ વિજય દિવસ

કારગીલ યુદ્ધ અંગે થોડી જાણકારી આ મુજબ છે. 1998માં, ભારતે પરમાણુ પરીક્ષણ કર્યા, અને થોડા દિવસ પછી પાકિસ્તાને પ્રતિક્રિયારૂપે વધારે પરમાણુ પરીક્ષણ કર્યા, બંને...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators