Kathiyawadi Khamir - Part 39

બ્લોગ

મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

અન્નક્ષેત્ર તેમજ ચમત્કારી જ્ગ્યા એટલે જલીયાણ જોગી નું વીરપુર

યાત્રાધામોની શ્રેણીમાં વીરપુર એ એક અનન્ય યાત્રાધામ છે. જલારામ બાપાના નામ સાથે સંકળાયેલું આ સ્થળ સમગ્ર ગુજરાતનું તીર્થઘામ છે. ગોંડલ અને જેતપુર વચ્ચે આવેલા...

દુહા-છંદ લોકગીત શૌર્ય ગીત

જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો

આ રાસ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારત સહીત હવે તો લગભગ આખાયે વિશ્વમાં પ્રસિધ્ધ થયેલ છે. આ રાસ મહેર લોકોનો પરંપરાગત રાસ છે. જે ફક્ત પુરૂષો દ્વારા રમવામાં આવે છે...

દુહા-છંદ

આપણું સૌરાષ્ટ્ર

કેવું આપણું ગામ છે… કેવું આપણું સૌરાષ્ટ્ર છે… ધાવી દૂધ મજબુત ધરણી તણા પાક પોષક જ્યાં વિવિધ પાકે મઘમઘે ફૂલડાં, મકરંદ ભમરા પીએ કોયલો જ્યાં ગાન ગાતી...

જાણવા જેવું શહેરો અને ગામડાઓ

ગીરનારની ગોદમાં ભરાતા મહા શિવરાત્રીના મેળામાં જોવા મળતી જ્ઞાતિઓ

જાણવા જેવું: રાજપૂત, કાઠી, કડિયા, કુંભાર, કણબી, કંસારા, આહીર, મેર, રબારી, ભરવાડ, બ્રામ્હણ, ભાંડ મીર, સુમરા, મિયા, ખસિયા, ખવા, ખાંટ, વાણિયા, વાણંદ, લુહાર...

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં

અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં મારે મહી વેચવાને જાવાં મહિયારા રે… ગોકુળ ગામનાં મથુરાની વાટ મહીં વેચવાને નીસરી નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી હે… મારે દાણ દેવા...

મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

બજરંગદાસ બાપા

પૂજય શ્રી બાપા સીતારામ તરીકે આપણે બધાં ગુજરાતમાં જેમને ઓળખીએ છીએ એમનું મુળ કુટુંબ રાજસ્થાનથી હતું. જેઓ ભાવનગર જીલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. મુળથીએ રામાનંદી...

તેહવારો

જીત્યો આજે આપણો ગુજરાતી

એક વ્યક્તિની ઈચ્છા શક્તિ અને આખા દેશ ની પ્રબળ ભાવનાઓ આજે દેશે જોઈ, આપણા ગુજરાતી નરેન્દ્ર ભાઈ ને વડાપ્રધાન પદ સુધી પહોચાડ્યો ત્યારે આપણે તો આટલું જ કહી શકીએ...

કલાકારો અને હસ્તીઓ

શાહબુદ્દીન રાઠોડ

ભારતનાં વિશ્વવંદનીય સંતો, મોટા ગજાનાં નેતાઓ, આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતીઓ, ઉચ્ચક્ષાનાં અધિકારીઓ, પ્રતિષ્ઠિત તબીબોથી માંડી નાનામાં નાના માણસસુધી સૌ કોઈ શાહબુદ્દીન...

ઈતિહાસ દુહા-છંદ પાળીયા શુરવીરો

શહીદો ને કોટી કોટી વંદન

જનમ ભોમ ના જતનની જેને હરદમ વ્હાલી વાત, એ મેદાને મરનારનું પછી નવખંડ રેહશે નામ.. કે જી બાળ પોઢ્યો જેનો પારણામાં એનો બાપ ધીંગાણે લડે, ધરમ સાચવવા એ જનેતા એની જઈ...

મંદિરો - યાત્રા ધામ

શ્રી શેષનારાયણ ભગવાન -સાયલા

આ મૂર્તિ જગતના કોઈ કારીગરે ઘડી નથી અને ભવિષ્યમા ઘડાશે પણ નહિ એવી સાયલા મા શેષનારાયણ મૂર્તિ જે હાલ હયાત ચેતન છે, મિત્રો સાયલા ભગતનું  ગામ જયા સ્વયમ અખિલબ્રહ્મડ...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators