ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લાઠી અને તલવાર ફેરવવાની કળા પ્રત્યે ઘણું સન્માન દર્શાવવામાં આવે છે. આ કલાનાં ઉસ્તાદો એક કે બન્ને હાથમાં લાઠી કે તલવાર રાખી...
બ્લોગ
પોરબંદરમાં બને છે રોજની હજારો કિલો ખાજલી અનેક શહેરો ખાદ્ય ચીજ વસ્તુઓ માટે પ્રખ્યાત બનતા હોય છે પરંતુ જેનું નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય તેવી ખાજલી છેલ્લા...
ઈ.સ. 1350 આસપાસના આ મંદિરની પક્ષ્ચિમાભિમુખ પરસાળ, ઉપર કિર્તિમિખો અને શંખના પ્રતીકોથી સુશોભિત ઊંબરા સુધી ને પછી અષ્ટકોણીય બંધ મંડપ,અંતરાલ, ગર્ભગ્રૂહ અને...
રાજકોટના રાજવી લાખાજીરાજ અને લાઠીના રાજવી સુરસિંહજી ગોહિલ – કલાપી વચ્ચે પારિવારિક સંબંધો રહ્યા છે, રાજકોટના પ્રજા વત્સલ રાજવી શ્રી, લાખાજીરાજના ધર્મપત્ની...
અમે ઉજવી રહ્યા છીએ આપણી ત્રીજી વર્ષગાંઠ પ્રિય વાંચક મિત્રો, સતત ત્રણ વર્ષ થી આ પ્રવૃત્તિ નિરંતર ચાલતી રહી છે, આજ ૩જી મે ૨૦૧૪ના રોજ આપણી પ્રવૃત્તિ ચોથા વર્ષમાં...
ખોડિયાર માતાજીનું રાજપરા મંદિર સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લા નાં સિહોર તાલુકાનાં રાજપરા (ખોડિયાર) ગામે આવેલ છે. જે ભાવનગર થી ૧૫ કિ.મી. તથા સિહોર થી ૪ કિ.મી. નાં...
૧લિ મે ૨૦૧૩ – ગુજરાત સ્થાપના દિવસ ભારતને આઝાદી મળ્યા બાદ ગુજરાત રાજ્યની સ્થાપના ૧લી મે, ૧૯૬૦માં થઇ હતી. દરેક રાજ્યનું ઉદઘાટન દેશના નેતા કરે, પરંતુ...
આમ તો પશ્ચિમ ભારતમાં અલફોન્ઝો અથવા હાફૂસ કેરી તમામ કેરીની જાતોમાં ટોચ ઉપર છે પણ તેમ છતાં છેક એપ્રિલ સુધી ગુજરાતી લોકો સૌરાષ્ટ્રમાં પાકતી લાંબી, લીલીછમ છાલ...
રાજ્યકવિના રૂપમાં ભક્તકવિનો આત્મા શંકરદાનજી દેથા શાસ્ત્રીય ઢબે, કાવ્યશાસ્ત્ર – છંદશાસ્ત્રની મર્યાદામાં રહીને ઉત્તમ રચનાઓની સમાજને ભેટ આપનાર મોટા ગજાના કવિ...
વા વાયા ને વાદળ ઊમટ્યાં, ગોકુળમાં ટહુક્યા મોર, મળવા આવો સુંદીરવર શામળિયા. તમે મળવા તે ના’વો શા માટે નહીં આવો તો નંદજીની આણ … મળવા. તમે ગોકુળમાં ગોધન...