કેવી રીતે મોરબીના અંતિમ રાજા એટલે કે હીઝ હાઈનેસ મહારાજા શ્રી સર લખધીરજી વાઘજી બહાદુર દ્વારા મોરબી રજવાડાનું ભારતમાં જોડાણ થયું…! સરદાર પટેલ પોતાની કોઠા...
બ્લોગ
જેની રગે રગ માં વીર રસ વહે,રંગ ભૂમિ ની મોજાર, પાળીયો થઇ પૂજાય પાધરે, ધરી ત્રિકમજી એ હાથ તલવાર… બગથળા ગામ ના પાદરે આજ પણ જેનો પાળીયો મોજુદ છે, એવા વીરવર...
અમુક લોકોને ખરેખર પરિચયની બહુ જરૂર હોતી નથી, કારણ કે તેમનું કાર્ય તેમનો પરિચય છે. જો આપણે હેમંત ચૌહાણ વિશે આવું કહીએ તો એમાં કાંઈ નવી નવાઈ નથી. તેઓ ગુજરાતી...
એ ઇ ગાયુ આપડી માત કેવાય કંઇક શરમ કરો એને મારતા મારસે જે ગાયુ ને… ઇ પામશે નર્ક ને… ગાયુ એતો ગોવાળ ને શાન કેવાય અને ઈ ગાયુ આપડી માત કેવાય ઇ ગાયુ આપે...
મેઘા ભુવો નળકાંઠાની અંદર રાણાગઢ નામે ગામ અને ગામમાં સામતિયા શાખના મેઘાજી ભુવા જ્ઞાતિના પઢાર એટલેકે આ વસ્તી આદિવાસી તરીકે પણ ઓળખાય છે. આ જ્ઞાતિના લગભગ બધા ડખાઓ...
માડી તારી લીલી રે વાડીને લીલો તારો નેહડો, લીલો રાખજે ચારણ કુળનો નેહ રે … સરધારની સિંહમોય… આઈ તે તો બાકરને મારિયો ભરી બજારમાં પહેલા પ્રણામ પૃથ્વી...
સરધારની સિંહમોય માતાજી (આઈ શ્રી જીવણી) નો ઇતિહાસ આઈ જીવણીના પિતા શ્રી એટલે ધાનોભાઈ નૈયા, આઈનાં માતાનું નામ બાયાંબાઈ, આઈ જીવણીના પિતાનું મૂળ વતન કચ્છ હતું...
આઈ શ્રી મોગલ માતાજીની પ્રાગટ્ય કથા મોગલ માં તુ ધીમો ધણી, મોગલ માને બાપ. હાજા સૌને રાખજે, બધો મોગલનો પ્રતાપ. ભીમરાણા એ મોગલ મા નું જન્મ સ્થળ છે, આમ તો આજકાલ...
હિંગોળગઢ કિલ્લો જસદણ દરબાર શ્રી વાજસૂર ખાચરે બનાવડાવેલો જે ખરેખર અદભુત અને જોવા લાયક છે. કહેવાય છે કે, કાઠિયાવાડમાં હિંગોળગઢ ને બાદ કરતા આવા બીજા પાંચ કિલ્લા...
શ્રી બંધનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ આ મહાદેવ મંદિર પાછળ જે ઇતિહાસ છે તે લોકમુખે ઉતરી આવેલ છે. લોકવાયકા એવી છે જેનો થોડો પુરાવો ગોરખ માહાત્મ્ય (ગોરખ –...





