આભપરાના યોગી સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુ “સચ્ચિદાનંદ પ્રભુ પરમ કૃપાળુ પરમેશ્વર તમે દિન દયાળ વિશ્વભર ઓમ ઓમ ઓમ” આપણાં પૂ. બાપુએ આપેલ આ મંત્ર ઉચ્ચારણ કરતાં...
બ્લોગ
આભના ટેકા : દીકરા અને ભાણેજને મારનારનાં રખોપા કરનાર કાઠિયાવાડી ખમીર આપા આતા આહીર હમણાંજ ઊગેલા ફૂલના ટચૂકડા દડૂલા જેવા દેખાતા દેવળિયા ગામ પર આવું આવું આવું કરતો...
આજે ૪થી મેં ૨૦૨૧ એટલે “કાઠિયાવાડી ખમીર નામનું મિશન, સોશિયલ મીડિયા મારફતે ચાલુ કરેલું, એને ૧૦ વર્ષ પુરા થયા” કાઠિયાવાડી ખમીર મિશન ચાલુ થયું હતું...
પ્રાચીના પીપળાનાં પાન ફરીફરતા અટકી ગયાં હતાં, સરસ્વતી નદીનાં ખળખળ વહેતા નીર થંભી ગયાં હતાં અને ગાંડી ગીરમાંથી હડેડાટ હાલ્યો આવતો વરણાગી વાયુ પણ થંભી ગયો હતો...
આ અમરકથા ૧૪મી સદીની છે. કચ્છમાં ભયંકર દુકાળ પડ્યો હતો. ખાવાજોગ કાંઇ ના રહ્યું હતું, પશુઓ વલખાં મારવા લાગ્યાં. એવે ટાણે ચારણોનો એક નેસ આઇ દેવલ કાછેલીની...
પાળિયા, પાળિયો અથવા ખાંભી ભારતના પશ્ચિમ ભાગમાં અને ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર કાઠિયાવાડ અને કચ્છ વિસ્તારોમાં ઠેર ઠેર જોવા મળતા સ્મારકનો એક પ્રકાર છે. આ...
એક ઝાડ માથે ઝૂમખડું ઝુમખડે રાતા ફૂલ, ભમર રે રંગ ડોલરિયો એક ડાળ માથે પોપટડો, પોપટડે રાતી ચાંચ, ભમર રે રંગ ડોલરિયો એક પાળ માથે પારેવડું, પારેવડે રાતી આંખ, ભમર રે...
કેવી રીતે મોરબીના અંતિમ રાજા એટલે કે હીઝ હાઈનેસ મહારાજા શ્રી સર લખધીરજી વાઘજી બહાદુર દ્વારા મોરબી રજવાડાનું ભારતમાં જોડાણ થયું…! સરદાર પટેલ પોતાની કોઠા...
અમુક લોકોને ખરેખર પરિચયની બહુ જરૂર હોતી નથી, કારણ કે તેમનું કાર્ય તેમનો પરિચય છે. જો આપણે હેમંત ચૌહાણ વિશે આવું કહીએ તો એમાં કાંઈ નવી નવાઈ નથી. તેઓ ગુજરાતી...
એ ઇ ગાયુ આપડી માત કેવાય કંઇક શરમ કરો એને મારતા મારસે જે ગાયુ ને… ઇ પામશે નર્ક ને… ગાયુ એતો ગોવાળ ને શાન કેવાય અને ઈ ગાયુ આપડી માત કેવાય ઇ ગાયુ આપે...





