જન્મ: ૨૧ જાન્યુઆરી – ૧૮૨૦ , વઢવાણ અવસાન: ૨૫ માર્ચ – ૧૮૯૮ , અમદાવાદ મૂખ્ય કૃતિઓ: કવિતા – ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઇ,માના ગુન્ન્...
બ્લોગ
નવાનગરની સ્થાપના જામ રાવળએ સંવત ૧૫૯૬ માં શ્રાવણ સુદ સાતમને બુધવારના દિવસે કરી હોવાની નોંધ યદુવંશ પ્રકાશ નામના ગ્રંથમાં કરવામાં આવી છે. નવાનગરની સ્થાપનાની તિથિ...
ગૌરીશંકર તળાવ ભાવનગર શહેરમાં આવેલું એક તળાવ છે. આ રમણીય તેમ જ વિશાળ તળાવ નગરની શોભા વધારે છે. ભાવનગર રાજ્યના એક સમયના દીવાન શ્રી ગૌરીશંકર ઓઝાના નામ પરથી આ...
સોરઠ દેશ સોહામણો ચંગા નર ને નાર્ય; જાણે સ્વર્ગથી ઉતર્યા, દેવ દેવી અણસાર. સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ; રત્નાકર સાગર ઘૂઘવે, ત્યાં રાજ કરે રણછોડ.. સોરઠ ધરા...
ઉમિયા દુઃખ હરે,મા ઉમિયા દુઃખ હરે, આવ્યા શરણ તમારે (૨) બાળક દ્વાર પરે,મા ઉમિયા દુઃખ હરે… તુ અંબા તુ તુળજા, તુ બહુચરવાળી (૨) તુ ભુવનેશ્વરી માઈ (૨) જાય...
સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ, પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ, લોહાણા જ્ઞાતિ હરખાય, નામ...
મોરડા
લેલાવટી
શિંગડિયા
જોતર
ફોટોગ્રાફ: મિત્ર મહેશભાઈ બોરીચાની ફેસબુક પ્રોફાઈલ પરથી
બળદ ગાડા વિષે વધુ માહિતી વાંચો
એક વિભુતિ ના મુખે આલેખાયા રાષ્ટ્રિય શાયર વિશે નાં શબ્દો એ વિભૂતિ એટલે કવિ શ્રી દુલા ભાયા કાગ અને રાષ્ટ્રિય શાયર એટલે મેઘાણી રાજકોટ મુકામે અખિલ હિંદ ચારણ સંમેલન...
સોરઠ ની દુહા ની ભાષાતો અનેરી જ છે અને એના દ્વારા થતી રજુઆતનો એક ઉત્તમ નમુનો અહીં મુક્યો છે. જીવન પરની એ સેંકડો રસમીમાંસક ઉક્તિઓએ જ જનસામાન્યની સાહિત્યરુચિને...