Kathiyawadi Khamir - Part 50

બ્લોગ

કલાકારો અને હસ્તીઓ

કવિ દલપતરામ

જન્મ: ૨૧ જાન્યુઆરી – ૧૮૨૦ , વઢવાણ અવસાન: ૨૫ માર્ચ – ૧૮૯૮ , અમદાવાદ મૂખ્ય કૃતિઓ: કવિતા – ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઇ,માના ગુન્ન્...

ઈતિહાસ શહેરો અને ગામડાઓ

નવા નગર (જામનગર)

નવાનગરની સ્થાપના જામ રાવળએ સંવત ૧૫૯૬ માં શ્રાવણ સુદ સાતમને બુધવારના દિવસે કરી હોવાની નોંધ યદુવંશ પ્રકાશ નામના ગ્રંથમાં કરવામાં આવી છે. નવાનગરની સ્થાપનાની તિથિ...

ફરવા લાયક સ્થળો શહેરો અને ગામડાઓ

ગૌરીશંકર તળાવ

ગૌરીશંકર તળાવ ભાવનગર શહેરમાં આવેલું એક તળાવ છે. આ રમણીય તેમ જ વિશાળ તળાવ નગરની શોભા વધારે છે. ભાવનગર રાજ્યના એક સમયના દીવાન શ્રી ગૌરીશંકર ઓઝાના નામ પરથી આ...

દુહા-છંદ

સોરઠ ના દુહા

સોરઠ દેશ સોહામણો ચંગા નર ને નાર્ય; જાણે સ્વર્ગથી ઉતર્યા, દેવ દેવી અણસાર. સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ; રત્નાકર સાગર ઘૂઘવે, ત્યાં રાજ કરે રણછોડ.. સોરઠ ધરા...

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

શ્રી ઉમિયા માતાની આરતી

ઉમિયા દુઃખ હરે,મા ઉમિયા દુઃખ હરે, આવ્યા શરણ તમારે (૨) બાળક દ્વાર પરે,મા ઉમિયા દુઃખ હરે… તુ અંબા તુ તુળજા, તુ બહુચરવાળી (૨) તુ ભુવનેશ્વરી માઈ (૨) જાય...

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના સંતો અને સતીઓ

શ્રી જલારામ બાવની

સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ, પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ, લોહાણા જ્ઞાતિ હરખાય, નામ...

જાણવા જેવું

બળદનો શણગાર

મોરડા
લેલાવટી
શિંગડિયા
જોતર

ફોટોગ્રાફ: મિત્ર મહેશભાઈ બોરીચાની ફેસબુક પ્રોફાઈલ પરથી
બળદ ગાડા વિષે વધુ માહિતી વાંચો
 

ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

વિભુતિ ના મુખે

એક વિભુતિ ના મુખે આલેખાયા રાષ્ટ્રિય શાયર વિશે નાં શબ્દો એ વિભૂતિ એટલે કવિ શ્રી દુલા ભાયા કાગ અને રાષ્ટ્રિય શાયર એટલે મેઘાણી રાજકોટ મુકામે અખિલ હિંદ ચારણ સંમેલન...

દુહા-છંદ

સોરઠી દુહો

સોરઠ ની દુહા ની ભાષાતો અનેરી જ છે અને એના દ્વારા થતી રજુઆતનો એક ઉત્તમ નમુનો અહીં મુક્યો છે. જીવન પરની એ સેંકડો રસમીમાંસક ઉક્તિઓએ જ જનસામાન્યની સાહિત્યરુચિને...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators