સફળતાનો પીનકોડ ગૂજરાતી, સૌ સમસ્યાનો તોડ ગૂજરાતી. કૈંક અચ્છો કૈંક અળગો ગૂજરાતી, એકડાનો કરે બગડો ગૂજરાતી. નમ્રતાનું બોનસાઇ ગૂજરાતી, સિદ્ધિઓની વડવાઇ...
બ્લોગ
જળસ્ત્રોત: ગીર વિસ્તારમાં હિરણ, શેત્રુંજી, ધાતરડી, શિંગોડા, મછુન્દ્રી, ઘોડાવરી અને રાવલ એમ સાત મુખ્ય નદીઓ આવેલ છે. જેના પરનાં ચાર બંધ (ડેમ) અનુક્રમે...
પાંચળ ના નોલી (તા.પાળીયાદ) ગામના શ્રીએભલ પટગીર વિ.સ.૧૯૭૮માં એજ્ન્સી સરકાર (અંગ્રેજો ) અને ગાયકવાડ સામે બહારવટે ચડેલા. આ એભલ પટગીરે અન્યાયનો પ્રતીકાર કરીને...
બાબરામાં આદિકાળથી બ્રહમકુંડની ઐતિહાસિક જગ્યા છે. પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આ જગ્યાએ રોકાયા હોવાની લોકવાયકા છે અને તેથી જ પાંચ પાંડવોના ૫વિત્રકુંડ...
રાજુલાથી પી૫વાવ પોટૅ તરફ જતાં રસ્તામાં બલાડ માતાનું મંદિર આવેલ છે. આ મંદિર વિવિઘ રંગો અને પ્રાચીન કોતરણીથી અલૌકીક દશૅનીય સ્થળ તરીકે જાણીતું છે. સમસ્ત ખારવા...
એભલવાળા ૨જા (ઈસ ૧૧૧૩ થી ૧૧૪૯) ઝુંઝારી વાળા ઝુંઝારશીજીની વીરગતિ પછી એભલજીવાળા ૨જા તળાજાની ગાદીએ આવ્યા. એભલજી પહેલા પછીના આ પાંચમા વારસદાર વંશધર રાજવી છે...
રાજકોટ શહેર આજે તેનાં સાંસ્ક્રુતિક અને ઐતિહાસીક વારસો સાચવીને એક આધુનિક,વિકસીત અને સમ્રૂધ્ધ શહેર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી ચુકયુ છે. આ શહેરનાંઇતિહાસની શરૂઆત ઈ...
વઢવાણ સૌરાષ્ટ્રની મુખ્ય સાત નદીઓ માંની એક ભોગાવો નદી ના કિનારે આવેલુ એક વિકસીત તાલુકો અને રજવાડુ છે. વઢવાણ ની માત્ર આંખ નહી, અતરની પણ ઓળખાણ કરવા જેવુ નગર છે...
સુરેન્દ્રનગરનું જૂનું નામ વઢવાણ કેમ્પ હતું. ત્યાર બાદ વઢવાણના રાજવી સુરેન્દ્રસિંહનાં નામ પરથી આ શહેરનું બદલીને નામ સુરેન્દ્રનગર પાડવામાં આવ્યું છે...
જન્મ : ૧૩ એપ્રિલ, ૧૯૧૪, ભાણવડ, જિ. જામનગર પિતા : મૂળશંકર પત્ની : કુસુમબહેન અભ્યાસ : બી.કોમ, એલએલ.બી, વ્યવસાય : બિલ્ડર ગાંધીમૂલ્યોના સાચા વારસદાર, વિરાટ સંસ્થા...





