Kathiyawadi Khamir - Part 6

બ્લોગ

જાણવા જેવું

ખમીરવંતા ૧૦ વર્ષ

આજે ૪થી મેં ૨૦૨૧ એટલે “કાઠિયાવાડી ખમીર નામનું મિશન, સોશિયલ મીડિયા મારફતે ચાલુ કરેલું, એને ૧૦ વર્ષ પુરા થયા” કાઠિયાવાડી ખમીર મિશન ચાલુ થયું હતું...

ઉદારતાની વાતો

જેહા આતા આહીરની ઉદારતા

પ્રાચીના પીપળાનાં પાન ફરીફરતા અટકી ગયાં હતાં, સરસ્વતી નદીનાં ખળખળ વહેતા નીર થંભી ગયાં હતાં અને ગાંડી ગીરમાંથી હડેડાટ હાલ્યો આવતો વરણાગી વાયુ પણ થંભી ગયો હતો...

ઈતિહાસ

વીર પાબુજી રાઠોડની અમરકથા

આ અમરકથા ૧૪મી સદીની છે. કચ્છમાં ભયંકર દુકાળ પડ્યો હતો. ખાવાજોગ કાંઇ ના રહ્યું હતું, પશુઓ વલખાં મારવા લાગ્યાં. એવે ટાણે ચારણોનો એક નેસ આઇ દેવલ કાછેલીની...

પાળીયા

પાળિયા ના પ્રકાર

પાળિયા, પાળિયો અથવા ખાંભી ભારતના પશ્ચિમ ભાગમાં અને ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર કાઠિયાવાડ અને કચ્છ વિસ્તારોમાં ઠેર ઠેર જોવા મળતા સ્મારકનો એક પ્રકાર છે. આ...

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

રાતા ફૂલ

એક ઝાડ માથે ઝૂમખડું ઝુમખડે રાતા ફૂલ, ભમર રે રંગ ડોલરિયો એક ડાળ માથે પોપટડો, પોપટડે રાતી ચાંચ, ભમર રે રંગ ડોલરિયો એક પાળ માથે પારેવડું, પારેવડે રાતી આંખ, ભમર રે...

ઈતિહાસ

મોરબી રજવાડાનું ભારતમાં જોડાણ

કેવી રીતે મોરબીના અંતિમ રાજા એટલે કે હીઝ હાઈનેસ મહારાજા શ્રી સર લખધીરજી વાઘજી બહાદુર દ્વારા મોરબી રજવાડાનું ભારતમાં જોડાણ થયું…! સરદાર પટેલ પોતાની કોઠા...

ઈતિહાસ પાળીયા શૌર્ય કથાઓ

વીર પુરુષ ત્રિકમજી વ્યાસ

જેની રગે રગ માં વીર રસ વહે,રંગ ભૂમિ ની મોજાર, પાળીયો થઇ પૂજાય પાધરે, ધરી ત્રિકમજી એ હાથ તલવાર… બગથળા ગામ ના પાદરે આજ પણ જેનો પાળીયો મોજુદ છે, એવા વીરવર...

કલાકારો અને હસ્તીઓ

લોકગાયક હેમંત ચૌહાણ

અમુક લોકોને ખરેખર પરિચયની બહુ જરૂર હોતી નથી, કારણ કે તેમનું કાર્ય તેમનો પરિચય છે. જો આપણે હેમંત ચૌહાણ વિશે આવું કહીએ તો એમાં કાંઈ નવી નવાઈ નથી. તેઓ ગુજરાતી...

ઈતિહાસ

શ્રી મેઘા દાદા

મેઘા ભુવો નળકાંઠાની અંદર રાણાગઢ નામે ગામ અને ગામમાં સામતિયા શાખના મેઘાજી ભુવા જ્ઞાતિના પઢાર એટલેકે આ વસ્તી આદિવાસી તરીકે પણ ઓળખાય છે. આ જ્ઞાતિના લગભગ બધા ડખાઓ...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators