હે….. હેતાળાં ને મમતાળાં જ્યાં માનવ જોને વસતાં, હે…..મહેમાનોને માન દઇને હેતથી હૈયું ધરતાં; પંડ તણાં પાથરણાં થઇ જ્યાં હરખાતાં નર-નારી, હે…….જગમાં જ્યાં...
બ્લોગ
નેક, ટેક અને ધરમની જ રે, અને વળી પાણે પાણે વાત, ઈ તો સંત ને શૂરાના બેસણાં, અમ ધરતીની અમીરાત, હે… ધન દામોકુંડ રેવતી, અને ધન ધન તીરથ ધામ, ધન...
સૌરાષ્ટ્ર માં ગઢડા ખાતે આવેલ ૭૦ કિલો સોનાના ઉપયોગ અને રૂ.૨૧ કરોડ ના દાનથી સંપૂર્ણ શિખરો તથા સુવર્ણ સિંહાસન અને મુખ્ય ગર્ભગૃહના સુવર્ણદ્વાર સાથે તૈયાર થયું છે...
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જુનાગઢ ખાતે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો દામોદર કુંડ ખુબ જ પ્રખ્યાત યાત્રાસ્થળ છે. પૌરાણિક કથા મુજબ બ્રહ્માએ તથા...
ચોટીલા એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે. આ ઉપરાંત ચોટીલા તાલુકાનું...
કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય આગળ રે મોરબીની વાણિયણ પાછળ રે મોરબીના રાજા ઘોડાં પાવા જાય એ… કહે રે વાણિયાણી તારા બેડલાંના મૂલ...
તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે, મને ગમતું રે, આ તો કહું છું રે પાતળીયા, તને અમથું ! … તારી બાંકી રે… તારા પગનું પગરખું ચમચમતું રે અને અંગનું અંગરખુ તમતમતું...
કેશોદ તાલુકાના તજજ્ઞોના મતા7નુસાર કેશોદ શહેરથી ૩ કી.મી. દુર તોરણીયા સ્થળ આવેલુ છે.જયાં શ્રી હનુમાનજીનું પૌરાણી્નિક મંદીર આવેલુ છે.તે જગ્યાએ થી નાની નદી ૫સાર...
ધરતીને પટે પગલે પગલે મૂઠી ધાન વિના નાનાં બાળ મરે, પ્રભુહીન આકાશેથી આગ ઝરે: અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે – ત્યારે હાય રે હાય, કવિ ! તને...





