જય યોગીશ્વર દત્ત દયાળ ! તું જ એક જગમાં પ્રતિપાળ;
અત્ર્યનસૂયા કરી નિમિત્ત, પ્રગટ્યો જગકારણ નિશ્ચિત.
બ્લોગ
મિત્રો, આજે મળો આધુનિક શ્રવણ ને. ડો,ઉદય મોદી -મુંબઈ નજીક ભાયંદર માં વસતા, આયુર્વેદ ના આ ડોક્ટર સાહેબ, જન્મે કપોળ વણિક છે, અને સૌરાષ્ટ્ર ના અમરેલી ના વતની છે, 4...
નેક, ટેક અને ધરમની જ રે, અને વળી પાણે પાણે વાત,
ઈ તો સંત ને શૂરાના બેસણાં, અમ ધરતીની અમીરાત,
આ મંદિર કાલાવડ શહેરથી ૮ કિ.મી.દુર આવેલુ છે. જયા મંદિર આવેલ છે જગ્યામા અગાઉ જંગલ હતુ.લોકવાયકા મુજબ જેમા હીરાભાઇ નામના ભરવાડ ઘેટા બકરા દરરોજ ચરાવતા હતા...
ગુજરાતનો સહુથી પ્રાચીન શિલાલેખ ગુજરાતનો સૌથી પ્રાચીન અને ઐતિહસિક શિલાલેખ જુનાગઢની પશ્ચિમે આવેલ છે. ગીરીનાગરના આ શીલાલેખનું અનેક રીતે મહત્વ છે. આ એક જ પથ્થર પર...
ઝવેરચંદ મેઘાણીએ મુંબઈમાં કિધેલા શબ્દો… ગાંમડુ બોલે અને શહેર સાંભળે,તેનું નામ લોકસાહિત્ય. અભણ બોલે અને ભણેલો સાંભળે, તેનું નામ લોકસાહિત્ય. નિખાલસતા બોલે...
-મેપા મોભની દિલાવરી અને ઉદારતાની વાર્તા સાત ખોટ્યના એકના એક લાડકાની લાશ જોતાં બારોટણનું કાળજું વાંસ ફાટે એમ ફાટી પડ્યું: ‘મારા બાપ! મારા આધાર!’ અને મરેલા...
ખમીરવંત ઘોડાં ખરતાડે ને, પડઘમની જ્યાં થાપ પડી
ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા, તારી આભે કીર્તિ ધજા અડી…
સોમનાથની પ્રથમ સ્થાપના વિશે (મને !) જાણકારી નથી, પણ તેને સમરાવવાનું કાર્ય વલ્લભી સામ્રાજ્યનાં યાદવ રાજા દ્વારા સને.૬૪૯ આસપાસ થયાની ઐતિહાસિક નોંધ છે. ૭૨૫:...
તુરીંગ સવારી રણ તીખો, આપો આપ ઓળખાય ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય, અણ તોળયાં દુઃખ આવતા, જેની સુરજ કરે સહાય ભેદુ કવિ મેકરણ ભણે, કાઠી ભડ કહેવાય, તજે આળશ તન...