Kathiyawadi Khamir - Part 67

બ્લોગ

તેહવારો સેવાકીય કર્યો

ગોરક્ષા – આપણું પરમ કર્તવ્ય

મનુષ્યને માટે ગાય સર્વ દૃષ્ટિએ પાળવા યોગ્ય છે. ગાયથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારેય પુરૂષાર્થની સિદ્ધિ થાય છે. આજના અર્થપ્રધાન યુગમાં તો ગાય અત્યંત ઉપયોગી...

દુહા-છંદ પાળીયા શૌર્ય ગીત

ઝૂલણા છંદ

ગામડે ગામડે પાળિયા જઈ જુવો, કીર્તિગાથા સુરાની સુણાવે, નામ અમર કરી સ્વર્ગ સિધાવ્યા, પાઠો સુરાતન ના સુણાવે , ધબકતા ઢોલના બોલ કાને સુણી, હાથ તલવાર લઇ તુરત દોડે ...

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં દુહા-છંદ

અમરલોકથી આવ્ય અમારા શાયર

અમરલોકથી આવ્ય અમારા શાયર મેઘાણી… લોકગીતોનો લાડીલો ને લોકહૃદયમાં રમનારો , મડદાઓના મનમંદિરમાં પ્રાણ ખરેખર ભરનારો, આપી એણે સાવ અનોખી સોરઠમાંથી સરવાણી...

શૌર્ય ગીત

ક્ષત્રિય, તારો પડકાર

શૌર્ય ગીત ઊંચેરા ડૂંગરાને લીલુડી ધરતીમાં છે ક્ષત્રિય, તારો પડકાર! થનગનતું યૌવનને લાલધુમ આંખો હણહણતા ધોડાને ઉરમાં ધબકાર ધરાને ધ્રુજાવનાર હે દેશના લાલ! લડવાનો આજ...

સેવાકીય કર્યો

શ્રવણ ટીફીન સેવા

મિત્રો, આજે મળો આધુનિક શ્રવણ ને. ડો,ઉદય મોદી -મુંબઈ નજીક ભાયંદર માં વસતા, આયુર્વેદ ના આ ડોક્ટર સાહેબ, જન્મે કપોળ વણિક છે, અને સૌરાષ્ટ્ર ના અમરેલી ના વતની છે, 4...

મંદિરો - યાત્રા ધામ

રણુજા રામદેવપીરનુ મંદિર

આ મંદિર કાલાવડ શહેરથી ૮ કિ.મી.દુર આવેલુ છે. જયા મંદિર આવેલ છે જગ્યામા અગાઉ જંગલ હતુ.લોકવાયકા મુજબ જેમા હીરાભાઇ નામના ભરવાડ ઘેટા બકરા દરરોજ ચરાવતા હતા...

કલાકારો અને હસ્તીઓ

લોકસાહિત્ય એટલે?

ઝવેરચંદ મેઘાણીએ મુંબઈમાં કિધેલા શબ્દો… ગાંમડુ બોલે અને શહેર સાંભળે,તેનું નામ લોકસાહિત્ય. અભણ બોલે અને ભણેલો સાંભળે, તેનું નામ લોકસાહિત્ય. નિખાલસતા બોલે...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators