Kathiyawadi Khamir - Part 76

બ્લોગ

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

આ શેરી વળાવી સજ્જ કરું

આ શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને ! આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને. આ ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને; દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને… શેરી.. આ...

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ

પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ પિયાલો આવ્યો ભક્તો કાળનો વખત વીતી ગયા પછી પસ્તાવો થાશે ને અચાનક ખાશે તમને કાળ રે …. પી લેવો હોય જાણવી રે હોય તો વસ્તુ...

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

હેઠા ઊતરીને પાય લાગ્યા

હેઠા ઊતરીને પાય લાગ્યા ને ઘણો છે એનો ઉપકાર રે, અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી, ને લાગ્યો અકર્તા પુરૂષમાં તાર રે … હેઠા. અખંડ અમર અવિનાશી ભાળ્યા, ને વસ્તુ છે અગમ...

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો

સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો, ને રાખજો રૂડી રીત રે, અજાણ્યા સાથે વાત નવ કરજો, ને જેનું મન સદા વિપરીત રે … સ્થિરતાએ. આગળ ઘણાં મહાત્મા થઈ ગયા ને તેણે...

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ

સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ ઉપજે આનંદ કેરા ઓઘ રે, સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે ને મટી જાય માયા કેરો ક્ષોભ રે … સાનમાં રે ચૌદ લોકથી વચન છે...

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે

સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે સમજવી સદગુરુ કેરી શાન રે, વિપત્તિ આવે પણ વૃતિ ન ડગાવવી મેલી દેવું અંતરનું માન રે …. સર્વ ઈતિહાસનો પ્રખ્યાતિ તો પાનબાઈ એવાની...

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું

સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું ને આણવું નહીં અંતરમાં અભિમાન રે, પ્રાણી માત્રમાં સમદૃષ્ટિ રાખવી ને અભ્યાસે જીતવો અપાન રે …. સરળ ચિત્ત રાખી રજ કર્મથી સદા...

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

સદગુરુ વચનના થાવ અધિકારી

સદગુરુ વચનના થાવ અધિકારી મેલી દો અંતરનું અભિમાન, માન મેલીને તમે આવો મેદાનમાં, સમજો ગુરુજીની શાન રે … સદગુરુના. અંતર ભાંગ્યા વિના ઉભરો નૈ આવે નહીં થાય...

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું

સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું એ ચારે વાણી થકી પાર રે, સ્વપ્નમાં પણ જે ચળે નહીં એ તો નિર્ભય નર ને નાર રે … સત્ય વસ્તુમાં ભેદવાણીપણાનો સંશય ટળી ગયો ને...

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ

શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ જેના બદલે નહીં વ્રતમાન રે ચિત્તની વૃત્તિ જેની સદા રહે નીર્મળી રે જેને મહારાજ થયાં મહેરબાન રે …. શીલવંત સાધુને શત્રુ...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators