હાલાર એ સૌરાષ્ટ્રનો પ્રાચીન પ્રદેશ છે. ઓખામંડળની પૂર્વે કચ્છના અખાતને કાંઠેકાંઠે વાંકાનેર પાસે દેખાતી પર્વતમાળા સુધી તથા બરડાના ડુંગરો સુધી દક્ષિણમાં પથરાયેલો...
બ્લોગ
ગૌરીશંકર ઉદયશંકર ઓઝા કે ગગા ઓઝા આઝાદી પહેલાંના સમયમાં ભાવનગર રાજ્યના મુખ્ય કારભારી હતાં. જીવનનાં અંતિમ વર્ષોમાં તેમણે સન્યાસ લીધો હતો અને સચ્ચિદાનંદ સરસ્વતિના...
ટોપી ને તરવાર, નર બીજાને નમે નહિ સાહેબને મહિના ચાર, બંદિખાને રાખ્યો બાવલા. (દેશમાં એમ કહેવાતુ કે ટોપી અને તરવાર પહેરનાર અંગ્રેજ લોકો કોઈ બીજા માણસને માનતા નથી...
ભડલીનો આશરો દેવાયત બહારવટિયો એટલે ભુપત બહારવટિયાનો સાથી સ્વતંત્ર ભારત દેશમાં એક દાયકો એવો હતો જે ને યાદ કરીને રોમ રોમ ઊભા થય જાય. એ ખોફનાક સમયગાળો અને ભારત...
ગરીબ ને કોઈ દિવસ લુટે નહી. જેના ઘરનું પાણી પીધું હોય તે વ્યક્તિજ નહી પણ તે ગામ સામે બુરી નજરના કરે ખાનદાની જેનામાં હોય, હલકા વીચાર વાળા વ્યક્તિ સાથે બેસવું પણ...
સિતાર લઈ શ્યામના,ગાતી મીરાબાઈ ગુણ. તેદી હોત ગાયોની હત્યા,તો શક્તિ બનત સિંહણ. જલો રોટલા જમાડતો,પેરી ધર્મ ની પાઘ. (તેદી) હોત ગાયોની હત્યા, તોએ વિફરીન બનત વાઘ...
ભુજ ની નજીક આવેલ રુદ્રમાતા ડેમ ની અંદર આવેલ ધર્મશાળા ની તસવીર છે. આઝાદી પહેલાં અહીં થી સિંધ (હાલે પાકિસ્તાન) જવાનો પગપાળા જવાનો રસ્તો હતો… મુસાફરો તેમની...
ટેબલ પર બિરાજેલ સાફા માં નામદાર ઠાકોર સા અમરસિંહજી ઓફ વાંકાનેર, ખુરશી પર બિરાજેલ પાઘડીમાં નામદાર ઠાકોર સા. પ્રતાપસિંહજી ઓફ લાઠી, ઉભેલા સાફા માં દરબાર સાહેબ આલા...
જૂનાગઢ માથે ઉદયાચળના પહાડ ઉપરથી ઊગેલો અરુણદેવ ગરવા ગિરનારની ટુંકની ઓથેથી ઊભો થઇને અજવાળાં પાથરવા માંડયો છે. જૂનાગઢની શેરિયું ને ચોક ઝળઝળાં થઇ રહ્યાં છે. એવે...
કચ્છ કાઠીયાવાડ એટલે સંત સુરા ને દાતારોની ભૂમિ. ગામડે ગામડે અનેક પાળીયા ઉભા છે અને પાળીયે પાળીયે કંઈક શૌર્યકથા ને લોકવાર્તાઓ ધરબાયેલી પડી છે. કવિ દાદ બાપુ લખે...