સોરઠ ઘરામાં શોભતું તોરણીયા રૂડું ઘામ જયાં સંત બેઠા સેવા કરે, બાપુ રાજેન્દ્રદાસ નામ મહંતશ્રી પૂ. રાજેન્દ્રદાસ બાપા તોરણીયા નકલંક ઘામની આ જગ્યામાં ભજનાનંદી...
બ્લોગ
ઊઠો, સાવજ શૂરાની બેટડી ! બાંધો કેશ ___ અશ્રુધાર જોજો ઝૂઝે તમારા કંથડા, એના કામજો કીર્તિઅંબાર. સાદ સુણી સમરાંગણના, દેવા પ્રાણ તણાં બલિદાન, મૃત્યુના સિંધુ...
પોરબંદર ચોપાટી બીચ પોરબંદર જિલ્લામાં આમ તો મિંયાણી થી લઈને માધવપુર સુધી ૧૦૦ કિ.મી. લાંબો દરિયાકાંઠો આવેલો છે. જેમાં મોટાભાગના દરિયાકાંઠે ખાણો ધમધમતી હોવાના...
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી; જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળે હંસોની હાર...
સાંજી ગુલાબવાડી ચૌટામાં રોપાવો રે ચારે કંકોતરી ચારે દિશ મોકલાવો રે પહેલી કંકોતરી સૂરત શે’ર મોકલાવો રે સવિતાબેન તમે વેગે વેલા આવો રે નાના મોટાને સાથે તેડી...
લોક-સાહિત્યકાર પરિવાર : પુત્ર બ્રિજરાજ, પુત્રીઓ રન્નાબા, મીરાબા, શ્રધ્ધાબા અને માતા કંચનબા. સન્માનિત : ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૯ પૂ.મોરારિબાપુના હસ્તે કવિકાગ એવોર્ડથી...
શૌર્યગીત ગઢ ફરતે ઘોર ઘમસાણ ગાજે ચડી ફૌજુ આજ વતનને કાજે, ગગડે નોબતુંને નગારા વાગે, ચીખતી શરણાયું સિંધુડા રાગે , બુંગીયા ઢોલ જોને ધ્રુસકે વાગે, સુતેલા વિરલા હાક...
ગાયકવાડી સલ્તનતનો સૂરજ મધ્યાહને તપતો હતો. કલા અને સંસ્કારના આભૂષણોથી લથબથ એવું રાજનગર વડોદરું ડાબા હાથનું ઓશીકું કરી નિરાતવું સૂતું હતું. આવા વખતે ર.વ.દેસાઈ...
ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મેળવનાર નરસિંહ મહેતા (૧૪૧૪–૧૪૮૦) માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના ઉત્તમ સંત-કવિઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. વડનગરા બ્રાહ્મણની...
સાંજી ગણેશ પાટ બેસાડિયે વા’લા નીપજે પકવાન સગા સંબંધીને તેડિયે જો પૂજ્યા હોય મોરાર જેને તે આંગણ પીપળો તેનો ધન્ય ધન્ય અવતાર સાંજ સવારે પૂજીયે જો પૂજ્યા હોય...