અમુક લોકોને ખરેખર પરિચયની બહુ જરૂર હોતી નથી, કારણ કે તેમનું કાર્ય તેમનો પરિચય છે. જો આપણે હેમંત ચૌહાણ વિશે આવું કહીએ તો એમાં કાંઈ નવી નવાઈ નથી. તેઓ ગુજરાતી...
બ્લોગ
એ ઇ ગાયુ આપડી માત કેવાય કંઇક શરમ કરો એને મારતા મારસે જે ગાયુ ને… ઇ પામશે નર્ક ને… ગાયુ એતો ગોવાળ ને શાન કેવાય અને ઈ ગાયુ આપડી માત કેવાય ઇ ગાયુ આપે...
મેઘા ભુવો નળકાંઠાની અંદર રાણાગઢ નામે ગામ અને ગામમાં સામતિયા શાખના મેઘાજી ભુવા જ્ઞાતિના પઢાર એટલેકે આ વસ્તી આદિવાસી તરીકે પણ ઓળખાય છે. આ જ્ઞાતિના લગભગ બધા ડખાઓ...
માડી તારી લીલી રે વાડીને લીલો તારો નેહડો, લીલો રાખજે ચારણ કુળનો નેહ રે … સરધારની સિંહમોય… આઈ તે તો બાકરને મારિયો ભરી બજારમાં પહેલા પ્રણામ પૃથ્વી...
આઈ શ્રી મોગલ માં નું મોગલધામ તરીકે ઓળખાતું મંદિર સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડા ગામે આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ આશરે ૪૫૦ વર્ષ જેટલો પ્રાચિન...
આઈ શ્રી મોગલ માતાજીની પ્રાગટ્ય કથા મોગલ માં તુ ધીમો ધણી, મોગલ માને બાપ. હાજા સૌને રાખજે, બધો મોગલનો પ્રતાપ. ભીમરાણા એ મોગલ મા નું જન્મ સ્થળ છે, આમ તો આજકાલ...
હિંગોળગઢ કિલ્લો જસદણ દરબાર શ્રી વાજસૂર ખાચરે બનાવડાવેલો જે ખરેખર અદભુત અને જોવા લાયક છે. કહેવાય છે કે, કાઠિયાવાડમાં હિંગોળગઢ ને બાદ કરતા આવા બીજા પાંચ કિલ્લા...
શ્રી બંધનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ આ મહાદેવ મંદિર પાછળ જે ઇતિહાસ છે તે લોકમુખે ઉતરી આવેલ છે. લોકવાયકા એવી છે જેનો થોડો પુરાવો ગોરખ માહાત્મ્ય (ગોરખ –...
હરિગીત છંદ સંસાર દુસ્તર સિન્ધુમાં આ હરિરસ જલયાન છે, અજ્ઞાન તમ પર આ હરિરસ સૂર્ય રશ્મિ સમાન છે. કલ્મષ કનક કશ્યપ પરે આ હરિરસ છે નરહરિ. ભવ રોગ હર ભેષજ સુખદ છે...
બાવો છું, જંગલી છું પણ, હા, હું જુનાગઢી છું આવવું પડ્યું અશોક, સ્કાન્દગુપ્ત અને રુદ્રદામને અહી નામ તેમનું અમર કરતો શિલાલેખ જેવો છું હું… હા, હું જુનાગઢી...