Kathiyawadi Khamir - Part 43

બ્લોગ

ઈતિહાસ જાણવા જેવું

ઉખાણાં

જૂના કાળે કન્યા વરત-ઉખાણાં પૂછીને વરના બુઘ્ધિચાતુર્યની પરીક્ષા કરતી લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ થોડાં વરસોપૂર્વેની આ વાત છે. એક ગોરો યુરોપિયન...

ઈતિહાસ દુહા-છંદ

સોન હલામણ

અમર સોરઠી પ્રેમકથા (સોન હલામણ) મેર જાતિના સોહામણા ઘામ બરડામાં મોરાણું નામે એક ગામ છે. જૂના કાળમાં મૂળુ રાઢિયો નામે ગામઘણી રાજપૂત રહેતો. એને ઘેર ‘ઢળકતી ઢેલ્ય’...

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

જલારામ બાપાનું ભજન

વીરપુર વાસી હરિગુણ પ્યાસી, ડંકો વગાડ્યો પૂરા દેશમાં દાતા તમે આવ્યા જલા ના વેશ માં…. માતા રાજબાઇ ખોળે જન્મ ધર્યોને, પિતા પ્રધાન પરખાણા વીરબાઇ સરીખી મળી...

મંદિરો - યાત્રા ધામ

મુળ દ્વારકા -વિસાવાડા

વિસાવાડા (મુળ દ્વારકા) -જીલ્લો પોરબંદર ભગવાન શ્રી ક્રૃષ્‍ણે મથુરાથી દ્વારકા જતી વખતે પોરબંદરમાં આ સ્‍થળે વીસવાડા ગામે વિરામ લીધો હતો. એની સ્‍મૃતિરૂપ મૂળ...

ઈતિહાસ સંતો અને સતીઓ સેવાકીય કર્યો

સદાવ્રતના સ્વામી : જલારામ બાપા

વીરપુર ગુજરાતની અંદર આવેલ સૌરાષ્ટ્રમાં ગોંડલની પાસે વીરપુર કરીને એક પવિત્ર યાત્રાધામ આવેલુ છે જે ગુજરાતમાં ખુબ જ પ્રસિદ્ધ છે. અહીંયા જલારામ બાપાનું મંદિર આવેલ...

દુહા-છંદ સંતો અને સતીઓ

ભોજા ભગત ના ચાબખા

પદ ૧ લું. દેસિ સંતતણી લાવીરે, ભેળાં ફરે બાવો ને બાવી. – ટેક. મોટાં કપાળે ટિલાં કરે ને, વળી ટોપી પટકાવી; કંથો ને ખલતો માળા ગળામાં, કાને મુદ્રા લટકાવીરે. દેસિ...

ઈતિહાસ ફરવા લાયક સ્થળો

ઘુમલી

ઘુમલી: એક અત્યંત પ્રાચીન નગર ઘુમલી એ ગુજરાતના જામનગર જિલ્લામાં પોરબંદરથી ૩૫ કિમી દૂર બરડાની તળેટીમાં આવેલું એક પુરાતાત્વીક સ્થળ છે. ઘુમલી જેઠવા વંશના રાજપુતોની...

ઈતિહાસ

ચુડાસમા વંશ

ઈતિહાસ ચુડાસમાઓ યદુકુળ ના યાદવ છે. ભગવાન શ્રી ક્રુષ્ણની ૧૪૦મી પેઢીએ ગર્વગોડ યાદવ થયા જે શોણીત પુર (વર્તમાન બેબિલોન)માં રાજ કરતા હતા. તેમની ૨૨ મી પેઢીએ...

ઈતિહાસ શૌર્ય કથાઓ

ખોળામાં ખાંભી

વિધવા રજપુતાણીને સાત ખોટનો એક જ દિકરો હતો. ધણી મરતા ચૂડા દરબારે જમીન આંચકી લીધી હતી. ચૂડામાં તે સમયે રાયસંગજીનાં રાજ. “બાપુ!” લાજ કાઢીને વિધવા...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators