સર્વે મિત્રો ને કાઠીયાવાડી ખમીર તરફ થી મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ
સોમનાથ મહાદેવના લાઇવ દર્શન કરો:
જય ભોલેનાથ
હર હર મહાદેવ
સર્વે મિત્રો ને કાઠીયાવાડી ખમીર તરફ થી મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ
સોમનાથ મહાદેવના લાઇવ દર્શન કરો:
જય ભોલેનાથ
હર હર મહાદેવ
હાલારની પૂર્વમાં વાંકાનેર અને મોરબીવાળી મચ્છુ નદીનો પ્રદેશ મચ્છુકાંઠો કહેવાય છે. એનું ક્ષેત્રફળ ૭૮૦ ચો.માઈલનું ગણાતું. મોરબી અને માળિયા જાડેજા રાજપૂતોના...
ઓખામંડળ પંથકનો સૌ પ્રથમ ઉલ્લેખ ‘વર્ણક સમુચ્ચય’માંથી સાંપડે છે. ડો. ભોગીલાલ સાંડેસરા નોંધે છે કે ઉખામંડળ અથવા ઉમામંડળ એ સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણા...
જુનાગઢમાં ગીરનાર ની તળેટીમાં આજથી શરુ થશે મહાશિવરાત્રીનો મેળો જૂનાગઢમાં આ વર્ષે મિનિ કુંભ મેળા જેવો માહોલ સર્જાશે. સામાન્ય રીતે અહીં પાંચ દિવસનો મેળો યોજાતો...
ખંભાતના કાંઠાળા ભાગને ભાલબારું કહે છે, ભાલ, નળકાંઠો, કનેર અને કાઠિયાવાડના સીમાડા એક-બીજા ને આંટીયું નાખીને ઉભા છે, બાવળા બગોદરા, ધોલેરાથી લઇ ને બરવાળા સુધીનો...
વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે આખો લેખ અચૂક વાંચો…ઘણું ઘણું શીખવા મળશે અને જાણવા મળશે…ગમશે જ એની ગેરેંટી….! ભારત અને ઈઝરાયલ પાસે-પાસેના...
ઝાલાવાડ પરગણું હરપાળદેવજીના વંશજ ઝાલાઓ પરથી ઝાલાવાડ તરીકે ઓળખાય છે. લોકવાણીમાં એને ઝરમારિયો ઝાલાવાડ પણ કહ છે. જૂનાં રાજ્યો ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ, થાન...
આધી ઑમકાર, ઓમકારથી ઉતપાત. ચુંહું દેશે ચાર, પ્રથમ આંધી પરમાર, પ્રુથ્વીતો પરમારા તણી, ધરા ઉજ્જૈની ધાર… ગઢ આબુ બેસણું, અર્બત ગઢ એંકાણ, સોનગઢ ઉતપત, નાગોરગઢ...
ભાવનગરની રાજ્ય સ્થાપના ઈ.સ. ૧૭૪૩ માં વૈષાખ સુદ ૩ ના રોજ વડવા ગામ નજીક મહારાજા ભાવસિંહજી ગોહીલ એ કરી હતી. જે હાલ ભાવનગર તરીકે ઓળખાય છે. દેશી રાજ્યોના વીલીનીકરણ...
જૂના કાળે કન્યા વરત-ઉખાણાં પૂછીને વરના બુઘ્ધિચાતુર્યની પરીક્ષા કરતી લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ થોડાં વરસોપૂર્વેની આ વાત છે. એક ગોરો યુરોપિયન...