હળને મૂકી વેગળુ કણબી કવિતા લખે છે, મૂળ જામ્યા માટીની મીઠી મહિમા લખે છે. જો પડે વરસાદ તો ખળખળ સરિતા લખે છે, ને પડે દુકાળ તો એના નતિજા લખે છે. આશા એને એટલી કે...
બ્લોગ
જન્મ તારીખ:- ૧૭-૫-૨૦૦૦ રહે: ગામ-સુણા, તા-મહુવા, જી-ભાવનગર, ગુજરાત. પરિચય:- ચારણી સાહિત્ય અને વ્રજશૈલીના કવિ લેખક સાહિત્યકાર અને વક્તા. તેમના લખેલ ગ્રંથ અને...
(છંદ હરિગીત) કષ્ટો વિકટ શું કહું માડી? સંકટો સંતાપતા માનેલ પોતા તણાં માંડી એહ પણ દુખ આપતા જગઝેર આ જીરવા તણું, મુજ રાંકનું ક્યા છે ગજું? મહાદુઃખ...
સોરઠ ની યમુના સમાન ઓઝત નદીનાં કાઠે આવેલ ગાંઠીલા ગામે ઘર્મપારાયણ ખેડુત સ્વ. નાનજીભાઈ જીવાભાઈ જાગાણી ઉર્ફે ‘ભગતબાપા’ ને તેમની શ્રઘ્ઘા અને ભકિત ના પ્રતિકરૂપે...
શ્રી ખોડલધામ એક પ્રેરણાસ્ત્રોત છે, એક ભવ્ય અને આકર્ષક નિર્માણ છે જે સર્વ પાસાઓમાં અજોડ અને અપૂર્વ છે. વિશાળ ભૂમીવીસ્તારમાં પથરાયેલ ખોડલ ધામ અનેકવિધ પ્રવૃતિઓ...
કંઠ, કહેણી અને કલમો ત્રિવેણી સંગમ એટલે પીંગળશીભાઇ મેધાણંદભાઇ ગઢવી (લીલા). પીંગળશીભાઈ ગઢવી સુપ્રસિદ્ધ કવિ, લેખક અને કલાકાર – કંઠ, કહેણી અને કલમ જેનામાં...
માત સરસ્વતી મીટ માંડીને જોતી કોઈ દુલારો, સત્યભાખી નિર્ભય નિર્વ્યસની કોણ ઉપાસક મારો, બાવલ બેટડો જોઈ બગસરે હૈયા માં હરખાણી, અમર લોક થી આવ અમારા શાયર મેઘાણી. ભેખ...
(છંદ ગીયામાલતી) ભુલોક નું ભુષણ વળી લાવણ્ય મય જ્યાં પ્રક્રુતિ ફેલ્યા મનોહર ગિરિ કાનન વિમલ ગંગા ની ગતી વેદો પુરાણો ઉપનિષદ જ્યાં જગતનો ઉત્કર્ષ છે જંબુય દ્વિપે જગત...
શ્રી કાનજી ભુટા બારોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ વાર્તાકાર હતા, તેમનો જન્મ આશરે વિ.સં. ૧૯૭૬ની આસપાસ અને તેમનું મૂળ વતન બગસરા પાસેનું ટીંબલા ગામ...
દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ પીરોટન જામનગરના દરિયાઇ વિસ્તારમાં ઇન્ટર-ટાઈડ ઝોનમાં આવેલું છે. દરિયાઇ અભ્યારણ ઓગસ્ટ 1980 માં અને જુલાઈ 1982 માં મરીન નેશનલ...