જન્મ તારીખ:- ૧૭-૫-૨૦૦૦ રહે: ગામ-સુણા, તા-મહુવા, જી-ભાવનગર, ગુજરાત. પરિચય:- ચારણી સાહિત્ય અને વ્રજશૈલીના કવિ લેખક સાહિત્યકાર અને વક્તા. તેમના લખેલ...
Tag - ભાવનગર
ગૌરીશંકર ઉદયશંકર ઓઝા કે ગગા ઓઝા આઝાદી પહેલાંના સમયમાં ભાવનગર રાજ્યના મુખ્ય કારભારી હતાં. જીવનનાં અંતિમ વર્ષોમાં તેમણે સન્યાસ લીધો હતો અને સચ્ચિદાનંદ...
આ સ્થળ ભાવનગર શહેરથી આશરે ૨૩ કિલોમીટર અંતરે આવેલું છે. સૌરાષ્ટ્રમાં ભરાતાં મેળાઓમાં કોળિયાકનો મેળો જાણીતો છે.જે ભાદરવી અમાસના દિવસે ભરાય છે.આ...
કાઠિયાવાડનો એક ભાગ જ્યાં ગોહિલ રાજપૂતો ની વસ્તી છે તેના પરથી ઓળખાય છે ગોહિલવાડ. સેજકજી ગોહિલના નામ પરથી ગોહિલવાડ નામ પડ્યાનું સ્વામી જેઠમલજી મહારાજ...
શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા (મહુવા તાલુકો, ભાવનગર જીલ્લો) સ્થળ નું નામ: ઉંચા કોટડા (શકિત પીઠ) સ્થળ ની વિસ્તૃત માહિતી: ગોહિલવાડનાં અત્યંત...
ગારીયાધાર (જીલ્લો ભાવનગર) આ જગ્યા આંબલી ચોક ગારીયાધારમાં આવેલી છે. અહીયા દરેક વર્ષે ભાવિકો દવારા બાપાની તિથી ધામધુમથી ઉજવવામાં આવે છે. જેમા દરેક...
લેખક જન્મ : 20 ઓગસ્ટ 1937 જન્મ સ્થળ : બજરંગદાસ બાપુ ના બગદાણા માતા:કાન્તાબા પિતા: પ્રભાશંકરદાદા શિક્ષણ: એમ એન માધ્યમિક શાળા, મહુવા 50 ના દાયકા માં...
ભાવનગર રાજ્યના દિવાન સર પ્રભાશંકર પટ્ટણી નો જન્મ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં, ૧૮૬૨માં, મોરબી ખાતે થયો હતો. તેઓ તેમની દુરંદેશી, વાકપટ્ટુતા...
હાથી અને પજ્ઞાચક્ષુઓની પ્રસિધ્ધ વાર્તા વાંચતા મહત્વનો સાર ઉપલબ્ધ થાય છે કે કોઇ એક ગજથી હાથીના સર્વગ્રાહી, વિશાળ સ્વરૂપનો પરિચય થતો નથી. સર...
વિસામણબાપુ પોતે કાઠી કુળમાં જન્મયાં હતા, પિતા નું નામ પાતામણ હતું અને માતાનું નામ રામબાઈમા હતું. પાતામણ બોટાદ પાસે આવેલાં નાનકડા ગામ ધુફણીયામાં નિવાસ...
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ...
જનની જણ તો ભક્ત જણ જે કાં દાતા કાં શૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર, ભાવનગર ઠાકોર વજેસંગ દ્વારા જયારે, જોગીદાસ ના પિતા હદા ખુમાણ ના તાબા હેઠળ...
સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંમાં ભાવનગરનું સ્થાન હંમેશાં વિશિષ્ટ રહ્યું છે. તે પ્રગતિશીલ રાજ્ય હતું. ત્યાંના રાજા પ્રજાવત્સલ અને કલ્યાણ રાજ્યના હિમાયતી...
જન્મ ૨૫-૧૧ – ૧૯૦૨, મૃત્યુ ૨૨-૦૨ – ૧૯૭૭ મજાદર (તા.મહુવા, જિ.ભાવનગર) દુલા ભાયા કાગની વાણી એટલે શબ્દો પણ ધન્ય બની જાય અને લોકહૈયામાં એવાં...
શ્રી ખોડિયાર માતાજીનાં પ્રાગટય અંગેની જે કથા મળે છે તે મુજબ ૯ થી ૧૧મી સદીની આસપાસના સમયની વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાનાં રોહિશાળા ગામમાં...
ઘોઘાથી દક્ષિણે ૬ કિ.મી.ના અંતરે ખંભાતના અખાતમાં પીરમ ટાપુ આવેલો છે. ૩ કિ.મી. લાંબો અને એક કિ.મી. પહોળો આ ટાપુ દરિયાકિનારેથી સમુદ્રમાં ૪ કિ.મી.અંદર છે...
Mahuva Beach Bhavnagar મહુવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાના મહત્વના...
Blackbuck National Park, Velavadar વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના વેળાવદર ગામની પાસે આવેલું છે. ઇ. સ. ૧૯૭૬ના...
પૂજય શ્રી બાપા સીતારામ તરીકે આપણે બધાં ગુજરાતમાં જેમને ઓળખીએ છીએ એમનું મુળ કુટુંબ રાજસ્થાનથી હતું. જેઓ ભાવનગર જીલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા...
ખોડિયાર માતાજીનું રાજપરા મંદિર સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લા નાં સિહોર તાલુકાનાં રાજપરા (ખોડિયાર) ગામે આવેલ છે. જે ભાવનગર થી ૧૫ કિ.મી. તથા સિહોર થી ૪ કિ...
જુના સમયના રાજા રજવાડાઓના દરબારી ચિહ્નો, સ્ટેમ્પ, અને સિક્કાઓનો દુર્લભ સંગ્રહ આ ફોટો આલ્બમ માં રજુ કરેલ છે PHOTO GALLERY: Coat of Arms વંશ...
ખંભાતના કાંઠાળા ભાગને ભાલબારું કહે છે, ભાલ, નળકાંઠો, કનેર અને કાઠિયાવાડના સીમાડા એક-બીજા ને આંટીયું નાખીને ઉભા છે, બાવળા બગોદરા, ધોલેરાથી લઇ ને...
ભાવનગરની રાજ્ય સ્થાપના ઈ.સ. ૧૭૪૩ માં વૈષાખ સુદ ૩ ના રોજ વડવા ગામ નજીક મહારાજા ભાવસિંહજી ગોહીલ એ કરી હતી. જે હાલ ભાવનગર તરીકે ઓળખાય છે. દેશી રાજ્યોના...
ભાવનગરના રાજવી વજેસિંહજી ગોહીલ એકવખત શિકારે નીકળેલા. ધોમધખતા તાપમાં એક હરણ પાછળ ઘોડો દોડાવ્યો,પણ જંગલની કાટમાં થોડુ છેટુ પડ્યું,હરણ નીકળી ગયુ, થોડે...
કવિ પરિચય જન્મ: ૨૭-૧૧-૧૮૭૦ અવસાન: ૦૭-૦૯-૧૯૨૪ જન્મસ્થળ: બોટાદ અભ્યાસ: ૬ (છ) કાવ્યગ્રંથ: કલ્લોલિની, સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણીલ, રાસતરંગિણી, શૈવલિની...
સિહોરના ઇતિહાસની ઝાંખી કરાવી રહેલો દીપડીયો ડુંગર ઐતિહાસિક વારસા માટે વિખ્યાત સિહોર છે. શહેર જિલ્લાના અન્ય નગરો કરતાં ઐતિહાસિક અને ધાર્મિક રીતે કંઇક...
ગૌરીશંકર તળાવ ભાવનગર શહેરમાં આવેલું એક તળાવ છે. આ રમણીય તેમ જ વિશાળ તળાવ નગરની શોભા વધારે છે. ભાવનગર રાજ્યના એક સમયના દીવાન શ્રી ગૌરીશંકર ઓઝાના નામ...
“નર વેધ જંગ માતંગ દેવ કીધો, નો કુળી ગની કરમ કારૂંભે તે ચડયો, ત્રે કુળી કે દિધો નામ, સે જીવ વઠા કરમ બારમતી માય, છ કુળી ખૂટી કાદવ મે પયાં તેંજી વગત કથઈ...
મોરારીદાસ પ્રભુદાસ હરિયાણી જન્મની વિગત: ૨૫/૯/૧૯૪૬ તલગાજરડા, ભાવનગર, ગુજરાત રહેઠાણ: તલગાજરડા, ભાવનગર, ગુજરાત વેબ સાઈટ : moraribapu.org ફેસબુક પેજ:...
ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાનાં રૂપાવટી ગામે સંતશ્રી શામળાબાપા એ જે અન્નક્ષેત્ર શરૂ કર્યુ જે આજે પણ ચાલુ છે. હાલ આ જગ્યામાં દર પુનમે મેળો ભરાય...
Nilambag Palace Heritage Hotel: In the hectic commercial and industrial city of Bhavnagar, Nilambag Palace Hotel comes as a pleasant juxtaposition...
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં તેમ જ અરબ સાગરમાં આવેલા ખંભાતના અખાતમાં દરિયાકિનારે આવેલું નગર છે. આ ગામનો જહાજવાડો વર્તમાન સમયમાં વિશ્વભરમાં જહાજ...
– ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ પર દુનિયાની નજર સ્થિર થઇ છે – ૯૬ મીટરનો લિન્ક સ્પાન એન્જીનિયરિંગની દ્રષ્ટિએ વિશષ્ટિતા ધરાવે છે : પોન્ટુનની...
શિવકુવર બાને બે ભાઈ હતા, એમાં તેમના મોટા ભાઈ તથા શિવકુવર બાના લગ્ન સાથે થયા હતા, નાના ભાઈના લગ્ન બાકી હતા, નાના ભાઈની યોગ્ય ઉમર થતા લગ્ન નક્કી થયા...
સિહોર શહેરની મઘ્યમાં ઉંચી ટેકરી ૫ર સિહોરની ગામદેવી સિહોરી માતાનું નાનકડું મંદીર આવેલુ છે. લગભગ ૩૦૦ જેટલા ૫ગથીયાનું ચડાણ છે. અહિંથી જુઓ તો આખુ સિહોર...
ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ માળનાથ ધામ ખાતે છેલ્લાં ૧૮ થી વધુ વર્ષોથી અસંખ્ય પક્ષીઓને જીવદયા પ્રેમી દાતાઓનાં સહયોગ દ્વારા ચણ નાખવામાં આવેછે. ખાસ કરીને...
૧૩૨ વર્ષથી ચાલતી ભાવનગરની ઐતિહાસિક બાર્ટન લાઈબ્રેરી ૩૦મી ડિસેમ્બર, ૧૮૮૨માં જુના ભાવનગર રાજ્યમાં સ્થપાયેલી બાર્ટન લાઈબ્રેરી માટે ભાવેણાના...
૧૯ જુલાઈ ૧૯૪૦ માં લખ્યો હતો જુનાગઢના નવાબે ભાવનગર ના મહારાજા કૃષ્ણકુમારસિંહજી બહાદુર ને મુલાકાત લેંવા માટે આમંત્રણ આપતો આ પત્ર …
સૌરાષ્ટ્રમાં બળબળતા તાપમાં પરમાર્થનું પરબ… જુના જમાનામાં ગામડાઓમાં ગામની ભાગોળે ગામ લોકો દ્વારા પાણીની કોઠીઓ ભરીને રખાતી રસ્તે પસાર થતા...
તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો, આવ્યાં ત્યારે અમર થઇને રો’ ! મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ; મા’દેવજી પરસન થિયા ત્યારે...






