હરિગીત છંદ સંસાર દુસ્તર સિન્ધુમાં આ હરિરસ જલયાન છે, અજ્ઞાન તમ પર આ હરિરસ સૂર્ય રશ્મિ સમાન છે. કલ્મષ કનક કશ્યપ પરે આ હરિરસ છે નરહરિ. ભવ રોગ હર ભેષજ...
Author - Kathiyawadi Khamir
બાવો છું, જંગલી છું પણ, હા, હું જુનાગઢી છું આવવું પડ્યું અશોક, સ્કાન્દગુપ્ત અને રુદ્રદામને અહી નામ તેમનું અમર કરતો શિલાલેખ જેવો છું હું… હા...
ચૂડા સ્ટેટ મા આવતું કારોલ ગામમાં એટલે ઝાલા દરબારોના આ ગામમાં આશરે 400 વર્ષ પહેલા રાણપુરથી ધાડ પાડવા આવતા લોકો સાથે ની લડાઈ માં શાહિદ થયેલા વીર શહીદ...
શિકાગો ધર્મ પરિષદની માહિતી વિવેકાનંદને સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં મળી ગુજરાતની મુલાકાત તેમના ભારત પરિભ્રમણમાં એક મહત્ત્વનો હિસ્સો બની ગયો સ્વામી...
ગુજરાતનું એકમાત્ર અનોખું ગામ કે જ્યાં એક જ સરનેમ ધરાવતાં લોકો વસે છે. વાંકાનેર થી 15 કિલોમીટર દૂર આવેલ વાંકાનેર તાલુકાનું મોરબી જિલ્લા માં આવતું...
મેઘાવી કંઠના ગાયક શ્રી મેરૂભા ગઢવીનો જન્મ સૌરાષ્ટ્રમાં લોકવાર્તાઓ દ્વારા લોકસાહિત્યના સંસ્કાર ચેતાવનારા છત્રાવા ગામના લોકસાહિત્યના આરાધક પિતા મેઘાણંદ...
સાંજી નદીને કિનારે રાયવર પતંગ ઉડાળે આવ્યો વાયરાનો ઝોલો તૂટ્યો પતંગનો દોરો દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાળે નદીને કિનારે રાયવર પતંગ ઉડાળે દોશીડાને હાટે...
હળને મૂકી વેગળુ કણબી કવિતા લખે છે, મૂળ જામ્યા માટીની મીઠી મહિમા લખે છે. જો પડે વરસાદ તો ખળખળ સરિતા લખે છે, ને પડે દુકાળ તો એના નતિજા લખે છે. આશા એને...
જન્મ તારીખ:- ૧૭-૫-૨૦૦૦ રહે: ગામ-સુણા, તા-મહુવા, જી-ભાવનગર, ગુજરાત. પરિચય:- ચારણી સાહિત્ય અને વ્રજશૈલીના કવિ લેખક સાહિત્યકાર અને વક્તા. તેમના લખેલ...
(છંદ હરિગીત) કષ્ટો વિકટ શું કહું માડી? સંકટો સંતાપતા માનેલ પોતા તણાં માંડી એહ પણ દુખ આપતા જગઝેર આ જીરવા તણું, મુજ રાંકનું ક્યા છે ગજું...






