જૂનાગઢ માથે ઉદયાચળના પહાડ ઉપરથી ઊગેલો અરુણદેવ ગરવા ગિરનારની ટુંકની ઓથેથી ઊભો થઇને અજવાળાં પાથરવા માંડયો છે. જૂનાગઢની શેરિયું ને ચોક ઝળઝળાં થઇ રહ્યાં છે. એવે...
બ્લોગ
કચ્છ કાઠીયાવાડ એટલે સંત સુરા ને દાતારોની ભૂમિ. ગામડે ગામડે અનેક પાળીયા ઉભા છે અને પાળીયે પાળીયે કંઈક શૌર્યકથા ને લોકવાર્તાઓ ધરબાયેલી પડી છે. કવિ દાદ બાપુ લખે...
વા ફરે વાદળ ફરે, ફરે નદીનાં પુર “શૂરા” બોલ્યા ના ફરે, ભલે પછીમ્મ ઉગે સૂર અર્થ: પવન ની દીશા ફરી જાય, વાદળ ની દીશા કદાચ ફરે, નદીના પુર પણ કદાચ ફરી જાય, પણ જે...
વી. સી. ૧૮૦૦ ના દશકા માં જૂનાગઢ માં નવાબી હતું, અને ધંધુસર ગામ એ જૂનાગઢ નવાબના રાજ્યનો એક ભાગ હતો, જૂનાગઢ માં એ સમયે મહેર અને આહીર સમાજના લોકો વસતા હતા. મહેર...
રાવણ શિવનો ભક્ત હતો અને શિવના રોજ દર્શન થાય એ હેતુથી તે કૈલાસ પર્વત ઉપાડીને પોતાના સ્થાને લઇ જવા માંગતો હતો. જ્યારે રાવણ કૈલાસ ગયો ત્યારે આમ ન કરવા માટે નંદીએ...
ભારતીય સંસ્કૃતિમાં ચૌદ વિદ્યા અને ચોસઠ કલાનો ઉલ્લેખ છે, પ્રાચીન કાળથી અનેક કલાઓમાં પારંગત લોકો વિષે શાસ્ત્રો માં પણ ઉલ્લેખ છે, કલા મુખ્યત્વે બે પ્રકારની હોય છે...
ઝાલાવાડ પરગણાનું લખતર સ્ટેટ હાલ સુરેન્દ્રનગર જિલ્લાનું મહત્વનું મથક છે, જુના સમયમાં આખું નગર દીવાલ બંધ કરવામાં આવ્યું હતું જેમાં અંદર પ્રવેશ કરવા દરવાજા સિવાય...
દેશી કહેવતોના આધારે વરસાદનું અનુમાન આપણા બાપ દાદા ના વખતમાં જયારે વેધર ફોરકાસ્ટ જેવી સુવિધાઓ નહોતી ત્યારે અમુક નિશાનીઓ પરથી વરસાદ નું અનુમાન લગાવવામાં આવતું...
ભુજ ની નજીક આવેલ રુદ્રમાતા ડેમ ની અંદર આવેલ ધર્મશાળા ની તસવીર છે. ડેમ જયારે જયારે ખાલી રહે છે ત્યારે તે ઇતિહાસનું એક પૃષ્ઠ લોકો સામે ઉજાગર કરે છે, ડેમ જયારે...
“સૌરાષ્ટ્રનું પાણીપત” તરીકે ઓળખાતું પ્રસિદ્ધ ભૂચર મોરીનું યુદ્ધ દિલ્હી થી અઝીઝ કોકાહ નવાનગર ને નમાવવા યવનોની ભંયકર સેનાએ લઇને ચડી આવ્યો હતો, કારણકે...





