નરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે. પરબ, સતાધાર, વિરપુર, પાળીયાદ ને બગદાણે, હરીહર નો જે સાદ કરે એ રોટલો...
બ્લોગ
દ્રાદશ જ્યોતિર્લિંગમાંનું એક એવું નાગેશ્વર મંદિર દ્રારિકા નજીક આવેલું છે, જે નાગનાથ નામ થી પણ ઓળખાય છે, નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી...
ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલણપીર ની જગ્યામાં ૨૫મીથી મેળો… ચાર દિવસ મેઘવાળ સમાજ ઉમટશે * આ મેળો ધાર્મિક યાત્રા સમાન છે રાજકોટ : જીલ્લાના ટંકારા...
અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા તાલુકાના ખાલ૫ર નજીક હઠીલાના ડુંગરમાં આવેલ વારાહી માતા મંદિરમાં વારાહી માતાની મૂતિઁ બિરાજમાન છે. જેની સાથે એક લોક વાયકા પણ...
ધરા વિન ધાન ના નિપજે ને કૂળ વિણ માડુ ના કોઈ,
જેસલ જખરો નીપજે જેની મા હોથલ પદમણી હોય
કનારે રાણાજી રણ ખેલતા ધજા જોઇ જીવતી હતીયુ એક ભુલ ચાકર તણી નમતી જોઇ ધજા થઇ અમે સતીયુ સતીની ખાંભીમા પાચમી ખાંભીમા મંગળસુત્ર નથી બાકી બીજીમા મંગળસુત્ર છે સૌભાગ્ય...
ગગન ગજે ને મોરલા બોલે, મથે ચમકતી વીજ. એ હાલો પંજે ક્ચ્છમેં, આવી અષાઢી બીજ… ખારી ધરતી, ખારો પાણી, ને મીઠા કચ્છી માડું, હી પાંજી નિશાની. આવી અષાઢી બીજ...
આજે ઝાલાવાડ ના રાજા રજવાડા ની ખાનદાની અને ખુમારી શું હોય સકે ઇ ની નાની એવી વાત મારે તમને કરવી છે આ કાયારૂપી દેહ એક દી પડી જસે,આ પરમાત્મા એ બનાવેલો બંગલો એક દી...
મિત્રો ૧૯૭૧ ના આજના દિવસે ભારતે પાકિસ્તાન સાથેનું યુદ્ધ જીતી ને પાકિસ્તાનને બે ટુકડા માં વિભાજીત કરી નાખ્યું હતું. અને બાંગ્લાદેશ નો જન્મ થયો.. Vijay Diwas...
બેની મેલ્યા ઢીંગલા મેલ્યા પોતિયાં, બેની મેલ્યો છે સૈયરુનો સાથ, મેલીને ચાલ્યા સાસરે. બેની મેં તમને મિલનબેન વારિયા, બેની ન રમજો માંડવા હેઠ, ધુતારો ધૂતી ગયો. એક...





