Kathiyawadi Khamir - Part 52

બ્લોગ

ઈતિહાસ ફરવા લાયક સ્થળો

પ્રતાપ વિલાસ પેલેસ જામનગર

૧૫મી સદીમાં રચાયેલું નવાનગર નામનું રજવાડું આજે જામનગરના નામથી ગુજરાતના નક્શામાં ઐતિહાસિક સ્થાન ધરાવે છે. ગુજરાતનો અતિ સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત મહેલ એટલે જામનગરનો...

કહેવતો

દેશી કહેવત: ઘૈડા ન હોય તો ગાડા પાછા વળે

“ઘૈડા ન હોય તો ગાડા પાછા વળે” સામાન્ય રીતે એમ બોલાય છે કે ‘ઘૈડા ગાડા પાછા વાળે’ પણ સાચી કહેવત એમ છે કે ‘ઘૈડા ન હોય તો ગાડા પાછા વળે’. આ કહેવત...

મંદિરો - યાત્રા ધામ

માંડવરાયજી મંદિર

માંડવરાયજી મંદિર અથવા માંડવરાયજી દેવસ્થાન સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં આવેલુ સુપ્રસિદ્ધ મંદિર છે. મુળી શહેરની મધ્યમાં આ સુપ્રસિદ્ધ મંદિર આવેલુ છે. દર...

દુહા-છંદ

૧૪ વિદ્યા

પે’લી ભણતર વદ્યા, બીજી વદ્યા નટની, ત્રીજી વિયાકરણ વદ્યા, ચોથી વદ્યા ધનકની, પાંચમી શણગાર વદ્યા, છઠ્ઠી ગ્રહ સાગરે, સાતમી ધુતાર વદ્યા, આઠમી હીંગારડી, નવમી...

જાણવા જેવું

સૌરાષ્ટ્ર જનરલ નોલેજ

સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં કયો પાક મહત્ત્વનો ભાગ ભજવે છે? મગફળી સૌરાષ્‍ટ્રના ઉચ્ચ પ્રદેશમાં કયા કયાં ડુંગરો આવેલા છે? ગિરનાર, ચોટીલો, બરડો, શેત્રુંજો સૌરાષ્ટ્રના...

ઈતિહાસ ફરવા લાયક સ્થળો

દીપડીયો ડુંગર – સિહોર

સિહોરના ઇતિહાસની ઝાંખી કરાવી રહેલો દીપડીયો ડુંગર ઐતિહાસિક વારસા માટે વિખ્યાત સિહોર છે. શહેર જિલ્લાના અન્ય નગરો કરતાં ઐતિહાસિક અને ધાર્મિ‌ક રીતે કંઇક અનેરું અને...

કહેવતો

કહેવતોમાં કેરી

કેરી ફળોનો રાજા ગણાય છે અને કહેવતોમાં પણ પાછળ નથી ! 1] આંબુની કમાઈ જાંબુમાં ગઈ. 2] આંબા ગાળો ને પૈસા ટાળો. 3] ઉતાવળે આંબા ન પાકે. કેરીના રસ સાથે રોટલી વધારે...

ફરવા લાયક સ્થળો

આજી નદી

આજી નદી સરધાર રીડ્ઝ માંથી નીકળે છે. અને કચ્‍છના નાના રણમાં મળે છે. તેની કૂલ લંબાઇ ૧૦૨ કિ.મી. છે. અને સ્‍ત્રાવક્ષેત્ર ૨૧૩૦ ચો.કિ.મી. છે. લાલપરી, આજી નદીની જમણા...

કલાકારો અને હસ્તીઓ

કવિ દલપતરામ

જન્મ: ૨૧ જાન્યુઆરી – ૧૮૨૦ , વઢવાણ અવસાન: ૨૫ માર્ચ – ૧૮૯૮ , અમદાવાદ મૂખ્ય કૃતિઓ: કવિતા – ફાર્બસ વિરહ, વેન ચરિત્ર, હુન્નર ખાનની ચઢાઇ,માના ગુન્ન્...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators