સંતો અને સતીઓ

sant shree aapa meram dareddham
સંતો અને સતીઓ

ભક્ત શિરોમણી શ્રી આપા મેરામ

આહીર મેરામ ભગત દાના ભગત સંત શ્રી મેરામ ભગત એ કાળના મહાપુરુષ હતા તેમની જાતી મછોયા આહીર હતી સૌરાષ્ટ્રની અન્ય જાતીની અપેક્ષાએ આહીર જાતી પુરાતન છે આહીર...

mahatma bhabhutgar bavo
ઈતિહાસ સંતો અને સતીઓ

મહાત્મા ભભૂતગર મહારાજ

જામ ખંભાળિયા પાસે વિઝ્લપર ગામ ના અતીત બાવાજી સાધુ ભભૂતગર, પડકાર કરે ત્યાંતો કોક ના પ્રાણ કાઢી નાખે એવું પાંચ હાથ પૂરું કદ, ભક્તિ સાથે કોઈ લેવા દેવા...

Sanyasi
ઈતિહાસ સંતો અને સતીઓ

સાચો સંન્યાસી

સંતશ્રી નિત્યાનંદજી ના જીવન માં જેતપુર પાસે પીઠડીયા ગામમાં બનેલી સત્યઘટના સૌરાષ્ટ્રના જેતપુર પાસે પીઠડીયા ગામમાં બ્રહ્યનિષ્ઠ સંતશ્રી નિત્યાનંદજીની...

Sant Shree Ratandas Bapu - સંત શ્રી રતનદાસબાપુ
સંતો અને સતીઓ

સંત રતનદાસ

સિદ્ધ યોગી નું જીવન ચરિત્ર: સંત રતનદાસ – (ગુરુ ભાણદાસ) સંત રતનદાસ એટલે રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના દલડી ગામે જન્મેલા પરમ સન્યાસી. તેઓ...

Aabhapara na Yogi Sant Shree Trikmacharyji Bapu
સંતો અને સતીઓ

સંતશ્રી ત્રિકમાચાર્ય બાપુ

આભપરાના યોગી સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુ “સચ્ચિદાનંદ પ્રભુ પરમ કૃપાળુ પરમેશ્વર તમે દિન દયાળ વિશ્વભર ઓમ ઓમ ઓમ” આપણાં પૂ. બાપુએ આપેલ આ મંત્ર...

Aai Shree Jivni Sinhmoy Mataji
ઈતિહાસ સંતો અને સતીઓ

આઈ શ્રી જીવણી

સરધારની સિંહમોય માતાજી (આઈ શ્રી જીવણી) નો ઇતિહાસ આઈ જીવણીના પિતા શ્રી એટલે ધાનોભાઈ નૈયા, આઈનાં માતાનું નામ બાયાંબાઈ, આઈ જીવણીના પિતાનું મૂળ વતન કચ્છ...

Aai Shree Mogal
ઈતિહાસ સંતો અને સતીઓ

આઈ શ્રી મોગલ

આઈ શ્રી મોગલ માતાજીની પ્રાગટ્ય કથા મોગલ માં તુ ધીમો ધણી, મોગલ માને બાપ. હાજા સૌને રાખજે, બધો મોગલનો પ્રતાપ. ભીમરાણા એ મોગલ મા નું જન્મ સ્થળ છે, આમ તો...

National Youth Day 12th January
ઈતિહાસ સંતો અને સતીઓ

સ્વામી વિવેકાનંદ અને સૌરાષ્ટ્ર

શિકાગો ધર્મ પરિષદની માહિતી વિવેકાનંદને સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં મળી ગુજરાતની મુલાકાત તેમના ભારત પરિભ્રમણમાં એક મહત્ત્વનો હિસ્સો બની ગયો સ્વામી...

સંતો અને સતીઓ

ગુરૂ ગેબીનાથ

ગોફણ તો ગેબી તણી, જેને વાગી રૂદામાંય; ચારો દિશાએ દિપક જલે, પશ્ચિમ ઘરાની માંય. ઈશુ ની સદી નો ઉતરાર્ધ અને આધાર મી સદી નો પૂર્વાર્ધ અને અઢારમી સદીનો...

સંતો અને સતીઓ

આપા રતા ભગત

મોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડાની કાળીયા ઠાકરે વરસાદથી રક્ષા કરી ભગતના કેડીયા ના ઓથે નિંભાડો પલડયો નહિ. આ ઘટના સાક્ષી મોલડીના...

Sayaji Zula
સંતો અને સતીઓ

ભક્ત કવિશ્રી સાંયાજી ઝૂલા

નાગદમણના કર્તા કવિ શ્રી સાંયાજી ઝૂલા ઇડર પ્રદેશના લીલાંછા ગામ, સોલંકીરાજ જયસિંહ આલાજી ઝુલાને આપેલ જેમની નવમી પેઢીએ સ્વામીદાસ ઝૂલા શિવભક્તોને ત્યાં...

મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ સેવાકીય કર્યો

તપોભૂમિ આશ્રમ અજાબ- શેરગઢ

આપણા પ્રાચીન વેદકાલીન ઋષિ પરંપરાના વારસાને ચરિતાર્થ કરતી કેશવ કલીમલીહારી બાપાની આ તપોભૂમિમાં બાપુના સમય થી જે યજ્ઞ યાગાદિ કાર્યોં થતા તેᅠ આજ પર્યન્ત...

આપા દાન મહારાજ (ચલાલા)
ઈતિહાસ સંતો અને સતીઓ

આપા દાન મહારાજ

ચલાલામાં સુપ્રસીદ્ધ દાન મહારાજનો આશ્રમ આવેલો છે. દાન મહરાજના આશ્રમની ગાદીએ મહંત શ્રી વલકુબાપુ બીરાજમાન છે. વલકુબાપુના અનુચરો તેમને અત્યંત આદરથી જુએ...

Ranpur Ni Sati
ઈતિહાસ સંતો અને સતીઓ

રાણપુરની સતીઓ

કનારે રાણાજી રણ ખેલતા ધજા જોઇ જીવતી હતીયુ એક ભુલ ચાકર તણી નમતી જોઇ ધજા થઇ અમે સતીયુ સતીની ખાંભીમા પાચમી ખાંભીમા મંગળસુત્ર નથી બાકી બીજીમા મંગળસુત્ર...

Bhojal raam And Jalaraam
દુહા-છંદ સંતો અને સતીઓ

સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ

સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ નીરખતા નેણા ઠરે અને મટી જાય મનડા કેરી દોડ એવા સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ સદગુરુ પૂજ્ય ભોજલરામ બાપા -ફતેપુર શિષ્ય...

Naklank Dham
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ સેવાકીય કર્યો

નકલંક ઘામ -તોરણીયા

સોરઠ ઘરામાં શોભતું તોરણીયા રૂડું ઘામ જયાં સંત બેઠા સેવા કરે, બાપુ રાજેન્‍દ્રદાસ નામ મહંતશ્રી પૂ. રાજેન્‍દ્રદાસ બાપા તોરણીયા નકલંક ઘામની આ જગ્‍યામાં...

Adi Kavi NArsinh Mehta
કલાકારો અને હસ્તીઓ સંતો અને સતીઓ

આદિકવિ નરસિંહ મહેતા

ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મેળવનાર નરસિંહ મહેતા (૧૪૧૪–૧૪૮૦) માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના ઉત્તમ સંત-કવિઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. વડનગરા...

Aai Shri Leer Bai
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

આઈ લીરબાઈ માં

લીરબાઈ (સ્ત્રી સંત: મેર જ્ઞાતિ) જન્મ: સૌરાષ્ટ્રનો કોઈ પ્રદેશ સંતો વગરનો ખાલી નથી. જગતની લીલાઓને અને વેદાંતનાં રહસ્યોને લોકબોલીમાં સ્ફુટ કરનાર સંતો...

Sant Shri Valamram Bapa
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

સંતશ્રી વાલમરામ બાપા આશ્રમ

ગારીયાધાર (જીલ્લો ભાવનગર) આ જગ્‍યા આંબલી ચોક ગારીયાધારમાં આવેલી છે. અહીયા દરેક વર્ષે ભાવિકો દવારા બાપાની તિથી ધામધુમથી ઉજવવામાં આવે છે. જેમા દરેક...

Bhakta Surdas
સંતો અને સતીઓ

અરજણ ભગત

અરજણ ભગત (ઇસુની ૧૯ મી સદીનો પૂર્વાર્ધ) અરજણ ભગત રવિ ભાણ સંપ્રદાયના સંતકવિ. તેઓ દાસી જીવણ સાહેબ(ઇ.૧૭પ૦-૧૮રપ) ના શિષ્ય હતા. વતન: જામકંડોરણા પાસેનું...

Guru Gorakhnath
ઈતિહાસ સંતો અને સતીઓ

ગોરખનાથ

ગોરખનાથ અથવા ગોરક્ષનાથ અગિયારમીથી બારમી સદીમાં થઇ ગયેલા હિંદુ નાથ યોગી હતા. તેઓ મત્સ્યેન્દ્રનાથના પટ્ટ શિષ્ય હતા. તેમની આધ્યાત્મિક વંશાવલી વિશે ઘણી...

ઈતિહાસ સંતો અને સતીઓ

સતી રાણકદેવી

રા’નવઘણ ના પુત્ર રા’ખેંગાર જુનાગઢ ની ગાદી પર બેસે છે. સિદ્ધરાજ જયસિંહ ની ઈચ્છા રાજકુમારી રાણક દેવી ને પરણવા ની હતી. પણ રા’ખેંગાર એ રાણક દેવી ને પરણે...

Shri Rani Maa, Shri Rudi Maa
ઈતિહાસ સંતો અને સતીઓ

શ્રી રાણી માં શ્રી રૂડી માં

કેરાળા (વાંકાનેર) એમનું મુળ ગામ હતુ ત્યાં ના રાજાઓ ને તેમની ભક્તિ પર વિશ્વાસ ન હતો તેથી તેમને ગામ છોડવા નો આદેશ કર્યો એટલે તેઓ એ કહ્યું જો રાજન તમને...

Vihaldham Paliyad
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

વિસામણબાપુની જગ્‍યા વિહળધામ (પાળીયાદ)

વિસામણબાપુ પોતે કાઠી કુળમાં જન્મયાં હતા, પિતા નું નામ પાતામણ હતું અને માતાનું નામ રામબાઈમા હતું. પાતામણ બોટાદ પાસે આવેલાં નાનકડા ગામ ધુફણીયામાં નિવાસ...

Temples Satadhar Dham
ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

સત નો આધાર -સતાધાર

સતાધારની જગ્યાનું સ્થળ: સતાધારની જગ્યા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનાં વિસાવદર શહેરથી ૭ કિલોમીટર દુર આવેલી છે. આજે તો...

Ganga Sati
સંતો અને સતીઓ

ગંગા સતી

સાચું નામ: ગંગાબાઇ ફહળુભા ગોહિલ ઉપનામ: સોરઠનાં મીરાંબાઇ જન્મ: 1846 – રાજપરા – પાલીતાણા અવસાન: ૧૮૯૪ માતા: રૂપાળીબા પિતા: ભાઇજી જેસાજી સરવૈયા ભાઇ બહેન:...

Swami Dharma Jivandasji
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ સેવાકીય કર્યો

સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર

“સ્વામી! આમ ક્યાં લગી ફર્યા કરશો!” કવિશ્રી ત્રિભોવન ગૌરીશંકર વ્યાસ બોલ્યા:” આપના જેવા વિદ્વાન અને શક્તિશાળી હવે ક્યાં સુધી હાથ જોડીને બેસી રહેશે?”...

Jay Jalaram
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

અન્નક્ષેત્ર તેમજ ચમત્કારી જ્ગ્યા એટલે જલીયાણ જોગી નું વીરપુર

યાત્રાધામોની શ્રેણીમાં વીરપુર એ એક અનન્ય યાત્રાધામ છે. જલારામ બાપાના નામ સાથે સંકળાયેલું આ સ્થળ સમગ્ર ગુજરાતનું તીર્થઘામ છે. ગોંડલ અને જેતપુર વચ્ચે...

Bajarang Das Bapa, Bagdana Bhavnagar
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

બજરંગદાસ બાપા

પૂજય શ્રી બાપા સીતારામ તરીકે આપણે બધાં ગુજરાતમાં જેમને ઓળખીએ છીએ એમનું મુળ કુટુંબ રાજસ્થાનથી હતું. જેઓ ભાવનગર જીલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા...

Premanand Swami - Premsakhi
ઈતિહાસ સંતો અને સતીઓ

સંગીત કળા અને પ્રેમાનંદ સ્વામી

એક વખત ગ્વાલિયરના રાજા ને કોઇ કે કહ્યુ કે શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે સંતો છે તેનું સંગીત વખણાય છે તો આપણે તેમની સાથે હરિફાઈ કરવિ છે રાજાના માણસો...

Sant Kavi Bhojalram Bapa
દુહા-છંદ સંતો અને સતીઓ

ભોજા ભગત ના ચાબખા

પદ ૧ લું. દેસિ સંતતણી લાવીરે, ભેળાં ફરે બાવો ને બાવી. – ટેક. મોટાં કપાળે ટિલાં કરે ને, વળી ટોપી પટકાવી; કંથો ને ખલતો માળા ગળામાં, કાને મુદ્રા...

Jalaram bapa Virpur
ઈતિહાસ સંતો અને સતીઓ સેવાકીય કર્યો

સદાવ્રતના સ્વામી : જલારામ બાપા

વીરપુર ગુજરાતની અંદર આવેલ સૌરાષ્ટ્રમાં ગોંડલની પાસે વીરપુર કરીને એક પવિત્ર યાત્રાધામ આવેલુ છે જે ગુજરાતમાં ખુબ જ પ્રસિદ્ધ છે. અહીંયા જલારામ બાપાનું...

Aai Champbai
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

આઇ ચાંપબાઇ

આઇ શ્રી ચાંપલ માં એક હાથે બળદિયો, બીજે હાથે સિંહ; ચોરાડી ચાંપલતણી, કોઇ ના લોપે લીહ. જોગમાયા આઇ ચાંપબાઇ ટંકારા ગામ ના ચારણ હરપાળ કવળને ત્યા જન્મ લીધો...

Midnight Moon
ઈતિહાસ સંતો અને સતીઓ

સાંઈ નેહડી

મધરાત હતી. બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા, જગતને જાણે બોળી દેશે એવાં પાણી ઘેરી વળ્યાં હતાં. ઊંચે આભ ભાંગે તેવા કડાકા-ભડાકા, અને નીચે મહાસાગરે...

Sant Mekran Dada
ઈતિહાસ સંતો અને સતીઓ સેવાકીય કર્યો

કચ્છના કાવડિયા સંતવર્ય મેકરણ દાદા

આપણા સૌરાષ્ટ્રની ભૂમિ મહાપુરુષોને કારણે ઘણી પાવન છે. તેમજ ગુજરાતના અન્ય પ્રદેશોમાં પણ મહાન સંતો થઈ ગયા છે. એવા એક મહાન ઓલિયા સંત શ્રી દાદા મેકરણ...

Jay Jalaram
ઈતિહાસ સંતો અને સતીઓ

સંત શિરોમણી જલારામ બાપા -વીરપુર

સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ, તેરા એક ગુના ક્યા કર લેગા, દિયે લાખ ગુના બક્ષીશ… કારતક સુદ સાતમે જલારામબાપાનો જન્મ સં. 1856માં સૌરાષ્ટ્રમાં આવેલાં...

Jalaram bapa Virpur
ભજન-પ્રભાતિયા-પ્રાર્થના સંતો અને સતીઓ

શ્રી જલારામ બાવની

સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ, પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ, લોહાણા જ્ઞાતિ...

Pitho Bhagat
ઈતિહાસ બહારવટીયાઓ સંતો અને સતીઓ

પીઠો ભગત

દાસ પીઠો કે પીઠા ભગત તરીકે લોકસમાજમાં અત્યંત પ્રસિદ્ધ એવા રવિ ભાણ સંપ્રદાયના આ સંત કવિનો જન્મ ડેડરવા વંથલી પાસે (જિ.જૂનાગઢ) ખાતે વાણવી શાખની મેઘવાળ...

ઈતિહાસ સંતો અને સતીઓ

ભજન ની તાકાત – દેશળ ભગત

દેશળ ભગત ભજન માં કેટલી તાકાત નામ માં કેટલી તાકાત છે એનો એક પ્રસંગ છે જાજા વર્ષો પેલા ની વાત નથી ખાલી 80 વર્ષ પેલા ની જ વાત છે. ધાંગધ્રા ના સ્ટેટ સર...

સંતો અને સતીઓ

સ્વામી આનંદ

હિંમતલાલ રામચન્દ્ર દવે (૧૮૮૭, ૨૫-૧-૧૯૭૬) : નિબંધકાર, કોશકાર જન્મ શિયાણી (વઢવાણ)માં. સવિશેષ પરિચય: પૂર્વાશ્રમનું નામ હિંમતલાલ રામચન્દ્ર દવે/દ્વિવેદી...

Dwarika Temple
ઈતિહાસ સંતો અને સતીઓ

અઠે દુવારકા

સંત આપા રતા જીવવાનો હવે મોહ નથી. પેટ કટારી ખાઇને જિંદગી ટુંકાવી નાખીશ, પણ કલંક તને લાગી જશે કે જે માણસને રણછોડરાયે દર્શન દીધા’તા એણે આપઘાત કર્યો. રાત...

Sant Shri Shamlabapa
સંતો અને સતીઓ

શામળાબાપા

ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાનાં રૂપાવટી ગામે સંતશ્રી શામળાબાપા એ જે અન્નક્ષેત્ર શરૂ કર્યુ જે આજે પણ ચાલુ છે. હાલ આ જગ્યામાં દર પુનમે મેળો ભરાય...

Bajarang Das Bapa, Bagdana Bhavnagar
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

બજરંગ બાપાનું જન્મ સ્થાન જાંજરીયા હનુમાન

શિવકુવર બાને બે ભાઈ હતા, એમાં તેમના મોટા ભાઈ તથા શિવકુવર બાના લગ્ન સાથે થયા હતા, નાના ભાઈના લગ્ન બાકી હતા, નાના ભાઈની યોગ્ય ઉમર થતા લગ્ન નક્કી થયા...

Dasi Juvan
ઈતિહાસ સંતો અને સતીઓ

સૌરાષ્ટ્રના સંત -દાસી જીવણ

દાસી જીવણ / જીવણસાહેબ / જીવણદાસજી (ઇ.સ.૧૭પ૦-૧૮રપ) રવિ-ભાણ સંપ્રદાયના તેજસ્વી સંત કવિ. ભીમસાહેબના શિષ્ય. જન્મ વિ.સં.૧૮૦૬ ઇ.સ. ૧૭પ૦માં ઘોઘાવદર (તા...

Shri Nathji Dada
મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

શ્રી નાથજી દાદાની જગ્યા -દાણીધાર

સૌરાષ્ટ્રમાં એક સાથે ૧૨ દિવ્ય જીવાત્માઓએ લીધેલી જીવતા સમાધી સ્થળ. સંત ભુમિ સૌરાષ્ટ્રની એની અનેરી શાખ છે, સમાધીઓ છે તેર તે જગતમાં વિખ્યાત છે...

Am Deshni Aryaramni
ઈતિહાસ લોકગીત સંતો અને સતીઓ

અમ દેશની એ આર્ય રમણી

અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં … આપણી આર્ય સંસ્કૃતિની અંદર માતાઓ કેવી હતી?  પુત્રને કેવી શિખામણ આપતી ?  નારી ધર્મ કેવો હતો ?  એ આ છંદની અંદર...

Sant Kavi Bhojalram Bapa
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

ભોજા ભગત

આમ તો ભોજલરામબાપા (ભોજા ભગત) ના નામથી કોઈ અજાણ નહી જ હોય. અમરેલીના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ છે. જલારામબાપાને...

Narayan Swami
ભજન-પ્રભાતિયા-પ્રાર્થના સંતો અને સતીઓ

સંત સાહિત્યમાં પ્રખ્યાત

શું છે સંત સાહિત્યમાં પ્રખ્યાત… સાખીઓ = કબીરસાહેબની પદો = મીરાંબાઇનાં રવેણીઓ\રમૈની = કબીરસાહેબની ભજનો = દાસી જીવણનાં આગમ = દેવાયત પંડિતનાં આગમ...

Subscribe Here

વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

Advertisement

Advertisement

માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

તો નીચેની લીન્ક પર ક્લિક કરો

Send Information

Follow us on Instagram

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators