એક વખત ગ્વાલિયરના રાજા ને કોઇ કે કહ્યુ કે શ્રી સ્વામિનારાયણ ભગવાન પાસે સંતો છે તેનું સંગીત વખણાય છે તો આપણે તેમની સાથે હરિફાઈ કરવિ છે રાજાના માણસો...
ઈતિહાસ
આહિર દેવાયત બોદર ની ખાંભી બીજું વાંચો આહિર જ્ઞાતિ નો ઈતિહાસ દેવાયત બોદર ઈતિહાસ દેવાયત બોદરની પ્રતિમા – જુનાગઢ આહીર જ્ઞાતિ વિશેના અન્ય લેખો આ વેબસાઈટ...
જુના સમયના રાજા રજવાડાઓના દરબારી ચિહ્નો, સ્ટેમ્પ, અને સિક્કાઓનો દુર્લભ સંગ્રહ આ ફોટો આલ્બમ માં રજુ કરેલ છે PHOTO GALLERY: Coat of Arms વંશ...
23 માર્ચ, શહીદ દિવસ 23 માર્ચ એટલે ભારતીય આઝાદીના ઈતિહાસનો અમર દિવસ, આજ દિવસે ભગતસિંહ, સુખદેવ, તથા રાજયગુરૂને રાષ્ટ્ર ભકિત માટે ફાંસીનો સરપાવ મળ્યો...
પદ્દમા તારો પ્રિતમ જો ને આજ હિરણ ની હદ માં રિયો એને કેજો ઝાઝા જુહાર, મરતા બોલ્યો વિર માંગડો. સૌ રુવે સંસાર એને પાપણિયેં પાણી જરે પણ ભુંત રુવે ભેંકાર...
સૌરાષ્ટ્ર-કચ્છમાં આવીને વસેલી કાઠીકોમનો શરૂઆતનો સમય સંઘર્ષમય રહ્યો હતો. કચ્છના ભદ્રાવતીથી વાગડમાં આવેલ કંથરોટ સુધી પોતાની રાજસત્તા સ્થાપી પાવરગઢથી...
”અરે આયરાણી આ મરકીના રોગે તો ભારે કરી !!!!” ”હા, આયર ગામમાં કાળોકેર વરસાવી દીધો પણ બે-ચાર દિ’થી કંઈક નિરાંત લાગે છે !” ”અરે શું નિરાંત ? આ આપણા...
ઈ.સ. ૧૫૦-૧૫૧મ જૂનાગઢમાં ગિરનારની ગોદમાં સુવર્ણસીકતું (હાલની -સોનરખ નદી) અને પલાશીની નદી (લુપ્ત થઇ ગયેલ છે) તેના સંગમ સ્થાને ચંદ્રગુપ્ત મોર્યે સુદર્શન...
ઝાલાવાડનું એક પરગણું પાંચાળ પ્રદેશના નામે જૂના કાળથી જાણીતું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાનગઢ, ચોટિલા, મૂળીએ બધો વિસ્તાર પાંચાળ ગણાય છે...
રાજ શ્રી હરપાલદેવજી અને પરા અંબા માં શક્તિએ વિક્રમ સંવંત ૧૧૫૦માં એક રાત્રી માં 2300 ગામો ને તોરણ બાંધ્યા. એના પરીણામે ઝાલાવાડ સર્જાયુ, આ ભુમી ઝલ્લ...
રબારી જ્ઞાતિનો પહેરવેશ અને અલંકારો ધ્યાન ખેંચે તેવા છે. પુરુષોનો પહેરવેશ જોઈએ તો ચોરણી, ધોતીયું, કેડિયું, બંડી, મેલખાયું, એક ખેસડી વડે ભેટવાળે અને એક...
જામ રાવળ ઈ.સ. ૧૫૪૦-૧૫૬૨ જામનગર ની રાજગાદી પર જામ રાવળે ૧૫૪૦-૧૫૬૨ એટલે કે ૨૨ વર્ષ સુધી શાસન ની ધુરા સંભાળી. યદુપ્રકાશ વંશ ના ગ્રંથ ની માહિતી મુજબ ૧૨૪...
હાલારની પૂર્વમાં વાંકાનેર અને મોરબીવાળી મચ્છુ નદીનો પ્રદેશ મચ્છુકાંઠો કહેવાય છે. એનું ક્ષેત્રફળ ૭૮૦ ચો.માઈલનું ગણાતું. મોરબી અને માળિયા જાડેજા...
ઓખામંડળ પંથકનો સૌ પ્રથમ ઉલ્લેખ ‘વર્ણક સમુચ્ચય’માંથી સાંપડે છે. ડો. ભોગીલાલ સાંડેસરા નોંધે છે કે ઉખામંડળ અથવા ઉમામંડળ એ સૌરાષ્ટ્રના વાયવ્ય...
ખંભાતના કાંઠાળા ભાગને ભાલબારું કહે છે, ભાલ, નળકાંઠો, કનેર અને કાઠિયાવાડના સીમાડા એક-બીજા ને આંટીયું નાખીને ઉભા છે, બાવળા બગોદરા, ધોલેરાથી લઇ ને...
ઝાલાવાડ પરગણું હરપાળદેવજીના વંશજ ઝાલાઓ પરથી ઝાલાવાડ તરીકે ઓળખાય છે. લોકવાણીમાં એને ઝરમારિયો ઝાલાવાડ પણ કહ છે. જૂનાં રાજ્યો ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ...
આધી ઑમકાર, ઓમકારથી ઉતપાત. ચુંહું દેશે ચાર, પ્રથમ આંધી પરમાર, પ્રુથ્વીતો પરમારા તણી, ધરા ઉજ્જૈની ધાર… ગઢ આબુ બેસણું, અર્બત ગઢ એંકાણ, સોનગઢ ઉતપત...
અમર સોરઠી પ્રેમકથા (સોન હલામણ) મેર જાતિના સોહામણા ઘામ બરડામાં મોરાણું નામે એક ગામ છે. જૂના કાળમાં મૂળુ રાઢિયો નામે ગામઘણી રાજપૂત રહેતો. એને ઘેર...
જૂના કાળે કન્યા વરત-ઉખાણાં પૂછીને વરના બુઘ્ધિચાતુર્યની પરીક્ષા કરતી લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ થોડાં વરસોપૂર્વેની આ વાત છે. એક ગોરો...
ભાવનગરની રાજ્ય સ્થાપના ઈ.સ. ૧૭૪૩ માં વૈષાખ સુદ ૩ ના રોજ વડવા ગામ નજીક મહારાજા ભાવસિંહજી ગોહીલ એ કરી હતી. જે હાલ ભાવનગર તરીકે ઓળખાય છે. દેશી રાજ્યોના...
ઘુમલી: એક અત્યંત પ્રાચીન નગર ઘુમલી એ ગુજરાતના જામનગર જિલ્લામાં પોરબંદરથી ૩૫ કિમી દૂર બરડાની તળેટીમાં આવેલું એક પુરાતાત્વીક સ્થળ છે. ઘુમલી જેઠવા વંશના...
વીરપુર ગુજરાતની અંદર આવેલ સૌરાષ્ટ્રમાં ગોંડલની પાસે વીરપુર કરીને એક પવિત્ર યાત્રાધામ આવેલુ છે જે ગુજરાતમાં ખુબ જ પ્રસિદ્ધ છે. અહીંયા જલારામ બાપાનું...
વિધવા રજપુતાણીને સાત ખોટનો એક જ દિકરો હતો. ધણી મરતા ચૂડા દરબારે જમીન આંચકી લીધી હતી. ચૂડામાં તે સમયે રાયસંગજીનાં રાજ. “બાપુ!” લાજ કાઢીને...
ઈતિહાસ ચુડાસમાઓ યદુકુળ ના યાદવ છે. ભગવાન શ્રી ક્રુષ્ણની ૧૪૦મી પેઢીએ ગર્વગોડ યાદવ થયા જે શોણીત પુર (વર્તમાન બેબિલોન)માં રાજ કરતા હતા. તેમની ૨૨ મી...
શ્રી મડચંદદેવ નુ પરાક્રમ અને ગઢઘુમલી નુ રક્ષણ ભુરી દેવી ના કુખે થી જન્મેલા સૌથી જેષ્ઠ પુત્ર શ્રી મડચંદદેવ ખુબજ ચમ્ત્કારીક હતા.. ગઢ ઘુમલી નો ઈતીહાસ...
બરડામાં આવેલી આ સોનકંસારી એટલે નાના-મોટા મંદિરોનો એક સમુહ જે સાતમી સદીથી માંડી નવમી સદી સુધીમાં નિર્માણ પામ્યા હતા… આ સમયગાળો મૈત્રક કાલીન અને...
આઇ શ્રી ચાંપલ માં એક હાથે બળદિયો, બીજે હાથે સિંહ; ચોરાડી ચાંપલતણી, કોઇ ના લોપે લીહ. જોગમાયા આઇ ચાંપબાઇ ટંકારા ગામ ના ચારણ હરપાળ કવળને ત્યા જન્મ લીધો...
સવિશેષ પરિચય ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી, ‘કલાપી’ (૨૬-૧-૧૮૭૪, ૯-૬-૧૯૦૦) : કવિ, પ્રવાસલેખક. જન્મ લાઠી (જિ.અમરેલી)ના રાજકુટુંબમાં. ૧૮૮૨ થી ૧૮૯૦ સુધી...
દીવડાં સંકોર્યાંને પીળો પ્રકાશ, દીવાનખાનાને અજવાળવા લાગ્યો. મીઠી મશ્કરી કરતાં સૌ એકબીજાનાં મોં સામે વકાસી રહ્યાં. મનોમન વિચારવા લાગ્યા કે, એવું તે...
ઓગણીસમી સદી પૂરી થવાને બે-ત્રણ વર્ષની વાર હતી ત્યારની આ વાત. અંગ્રેજ સરકારનો એક અધિકારી. બદલી થઈ છે કાઠિયાવાડમાં. ટ્રેનમાં બેસીને વઢવાણથી રાજકોટ જઈ...
ભૂપત બહારવટિયા ને દેશ છોડાવનાર કાઠીયાવાડી ખમીર એટલે -નારણભાઇ આહિર ‘ભૂપત! છોડી દેજે તારા આ લાશોના ઢગલા કરવાના ધંધા! તું બહારવટિયો છે તો હું...
શૌર્ય કથા ‘દરવાન, ગઢનો દરવાજો ઝટ ખોલ; થોડીક ઉતાવળ કર ભાઇ !’ મારતે ઘોડે આવેલા મોરબીના સૈનિકે હાંફતા અવાજે કહ્યું. શિયાળાની ચાંદનીરાતના આછા અજવાળે જાણે...
ગામ: હાથલા તાલુકો: ભાણવડ જીલ્લો: જામનગર લોકો શનિનું નામ પડે ત્યાં જ ધ્રૂજવા લાગે છે. તેમાંય ખબર પડે કે સાડાસાતી બેઠી એટલે ભલભલાના હાંજા ગગડી જાય છે...
મધરાત હતી. બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા, જગતને જાણે બોળી દેશે એવાં પાણી ઘેરી વળ્યાં હતાં. ઊંચે આભ ભાંગે તેવા કડાકા-ભડાકા, અને નીચે મહાસાગરે...
પેલા પેલા જુગમાં રાણી તું હતી પોપટીને અમે રે પોપટ રાજા રામના હે જી રે અમે રે પોપટ રાજા રામના ઓતરાદે ખંડમાં આંબલો પાક્યો ત્યારે ટોડલે મારેલ મુને ચાંચ...
સૌરાષ્ટ્રના વિખ્યાત બરડા ડુંગરની તળેટીમાં આવેલી જાંબુવનની ગુફા બહુ ઓછા લોકોએ જોઇ હશે. જમીન પર અવેડા જેવી કુંડી જેવડી જગ્યા નીચે વ્યવસ્થિત...
આપણા સૌરાષ્ટ્રની ભૂમિ મહાપુરુષોને કારણે ઘણી પાવન છે. તેમજ ગુજરાતના અન્ય પ્રદેશોમાં પણ મહાન સંતો થઈ ગયા છે. એવા એક મહાન ઓલિયા સંત શ્રી દાદા મેકરણ...
જયારે સૌરાષ્ટ્ર “યુનાઈટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ” તરીકે ઓળખાયું ૧૯૪૭માં ભારતનાં સ્વાતંત્ર્ય બાદ, પૂર્વ જૂનાગઢ રાજ્ય સહિત કાઠિયાવાડનાં ૨૧૭...
સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર. જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ...
વર્ષો પહેલાં રાજકોટના યાજ્ઞિક રોડ પાસે આવેલી રાજકુમાર કોલેજ નું ખાતમુહૂર્ત હતું. આ કોલેજમાં રાજકુમારોને જ પ્રવેશ આપવાનો હોવાથી એનું નામ રાજકુમાર...
સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ, તેરા એક ગુના ક્યા કર લેગા, દિયે લાખ ગુના બક્ષીશ… કારતક સુદ સાતમે જલારામબાપાનો જન્મ સં. 1856માં સૌરાષ્ટ્રમાં આવેલાં...
શૌર્ય કથા મોટું ભળકડું હતું. હબસીના મોઢા જેવું અંધારું હતું.ક્યાંઇક ક્યાંઇક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડહોળું પાણી કોઇ જોગણના ભગવા અંચળા...
જુનાગઢના એક સમય ના બાહોશ દિવાન એવા નાગર બ્રાહ્મણ અમરજી કુંવરજી નાણાવટી નો જન્મ ઇ.સ.૧૭૪૧ મા થયો હતો.૧૮ વર્ષની ઉમરે માંગરોળ થી જુનાગઢ આવ્યા.અને આરબોને...
દાદાખાચર ભગવાન શ્રીસ્વામિનારાયણના શ્રેષ્ઠ ભકત હતા. તેમણે અને તેમના કુટુંબે ભગવાન શ્રીસ્વામિનારાયણને પૉતૉનુ સર્વસ્વ અર્પણ કરી દિધુ હતુ. આ દાદાખાચર...
મચ્છુ નદીને કાંઠે મોરલીધરે આહીરોને વરદાન દીધાં , તે દિવસથી આજ સુધી આહીરોના દીકરા છાબડે – જો એ છાબડું સતનું હોય તો – મોરલીધર બેસતા આવ્યા છે. આહીર તો...
શ્રી કૃષ્ણ દ્વારકાધીશ કઈ રીતે બન્યા તે હકીકત જાણવા જેવી છે. કંસના સસરા જરાસંઘે મથુરા પર ૧૭ હુમલા કર્યા. શ્રી કૃષ્ણની આગેવાની હેઠળ મથુરાવાસીઓએ આ...
ભાવનગરના રાજવી વજેસિંહજી ગોહીલ એકવખત શિકારે નીકળેલા. ધોમધખતા તાપમાં એક હરણ પાછળ ઘોડો દોડાવ્યો,પણ જંગલની કાટમાં થોડુ છેટુ પડ્યું,હરણ નીકળી ગયુ, થોડે...
દિલાવરી ની વાર્તા દેવળિયા ગામના ઝાંપામાં ફાગણ વદ એકમના પ્રભાતે ધુળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોદરખાનનો આઠ વરસનો દીકરો, અને કોરેમોરે ગામ આખાના...
પોરબંદરનું પૌરાણિક નામ ‘સુદામાપુરી’ છે. જે નામ ૧૮૬૦ સુધી અહીંના રેલવે સ્ટેશનના બોર્ડ ઉપર લખાતું હતું. આજે પણ હજારો યાત્રાળુઓ સુદામાપુરી કી જય બોલાવતા...
રખાવટ -લોકસાગરના મોતી વિજોગણ નારીની ઘેઘુર આંખ જેવો રાતોચોળ સૂરજ આથમવાની તૈયારીમાં હતો. અંધારું થવામાં હતું. આવા સાંજના સમયે એક ઘોડેસવાર ગામના ચોરે...






