શૌર્ય કથાઓ

ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

વત્સરાજ સોલંકી -વાછરા દાદા

ક્ષાત્રત્વ અને શોર્ય ની પરાકાષ્ટા એટલે ચૌલુક્ય કુલભૂષણ સોલંકી સૂર્ય વીર વચ્છરાજ શરણાગત સોંપે નહિ ,એવી રજપૂતો ની રીત મરે પણ મૂકે નહિ , ખત્રીવટ ખચીત…...

Bhan Patgir Gunda Darbar Shree
ઈતિહાસ બહારવટીયાઓ શુરવીરો શૌર્ય કથાઓ

ભાણ પટગીર

રાખડી નુ ઋણ – એક ખમીરવંતી લોક-કથા ગુંદાના દરબાર શ્રી ભાણ પટગીરની જમીન અંગ્રેજોએ હડપી લીધી માટે તેમણે અંગ્રેજ સરકાર સામે બહારવટું શરુ કર્યું...

તમારી પાસે રહેલી માહિતી આ વેબસાઈટ પર મોકલો

અહીંયા ક્લિક કરો

Advertisement

વાચકોની પસંદ

બ્લોગ

ઈતિહાસ શુરવીરો

શ્રી ડગાયચા દાદા નો ઇતિહાસ

ડગાયચા દાદા વિક્રમ સંવત (૧૩૦૦) માં તુણા ગામનું તોરણ બાંધીને વસાવ્યું દાદા જન્મ જાત દાતાર, સુરવિર અને ભક્ત હતા દાદાનો એવો નિયમ કે દરરોજ સવારે નદીએ જઇ સ્નાન કરી...

ઈતિહાસ જાણવા જેવું ફરવા લાયક સ્થળો

માલધારી અને ટીલીયા સિંહની મિત્રતાની સત્ય ઘટના

ગીર ના માલધારી જીણા ભાઇ અને ટીલીયા સિંહની મિત્રતાની સત્ય ઘટના : ગીર ના હૈયાની વાતો ઈ.સ. 1955-60 માં ગીરમાં ‘ટીલીયા’ નામના એક સિંહ નરની ગજબની બોલબાલા હતી. ગીરના...

ઈતિહાસ સંતો અને સતીઓ

સાચો સંન્યાસી

સંતશ્રી નિત્યાનંદજી ના જીવન માં જેતપુર પાસે પીઠડીયા ગામમાં બનેલી સત્યઘટના સૌરાષ્ટ્રના જેતપુર પાસે પીઠડીયા ગામમાં બ્રહ્યનિષ્ઠ સંતશ્રી નિત્યાનંદજીની સમાધિ આવેલી...

ઈતિહાસ

રાણા હમિરસિંહ સોઢા

જ્યારે ૧૯૪૭ માં ભારતને આઝાદ કરીને અંગ્રેજો જતા રહ્યાં અને એક પાકિસ્તાન નામનું અલગ રાષ્ટ્ર ઉભું કરતાં ગયા. અખંડ ભારતના બે ભાગલા પડ્યા બાદ મુસ્લિમો પોતાના નવાં...

ઈતિહાસ જાણવા જેવું

વિદુરનીતિ

  મહાભારતનો ‘ભગવદગીતા’ જેવો એક ભાગ એટલે વિદુરનીતિ. એ નીતિશાસ્ત્રનો ઉત્તમ ગ્રંથ છે. મહાભારતના ઉદ્યોગપર્વમાં આવેલા પ્રજાગરપર્વમાં 33થી 41 સુધીના નવ...

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

હાં…હાં હાલાં -હાલરડું

હાલ્ય વાલ્ય ને હુવા, લાડવા લાવે રે ભાઇના ફુવા ; ફુવાના શા છે ફોક, લાડવા લાવશે ગામનાં લોક ; લોકની શી પેર, લાડવા કરશું આપણે ઘેર ; ઘરમાં નથી ઘી ને ગોળ, લાડવા...

સંતો અને સતીઓ

સંત રતનદાસ

સિદ્ધ યોગી નું જીવન ચરિત્ર: સંત રતનદાસ – (ગુરુ ભાણદાસ) સંત રતનદાસ એટલે રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના દલડી ગામે જન્મેલા પરમ સન્યાસી. તેઓ જ્ઞાતિએ રાવળ...

લગ્નગીત

બે નાળિયેરી

સાંજી માંગરોળ ગામને ગોંદરે બે નાળિયેરી ત્યાં રૂડી બજાર ભરાય બે નાળિયેરી શેઠ છગનભાઈ સેલાં સાટવે બે નાળિયેરી ગોરા મારે સવિતાવહુને કાજ બે નાળિયેરી ઓઢો સવિતાવહુ...

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

કૃષ્ણ કહું કે વિષ્ણુ

(રાગ – રામા કહું કે રામદેવ) કૃષ્ણ કહું કે વિષ્ણુ કે તને દેવકીજી નો કુંવર… ઘાહ સુને ત્યાં દોડતો આવે દ્વારિકા વાળો ધિશ (૧) અંતર થી જે સાદ કરે છે આવે...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators