Kathiyawadi Khamir

શૌર્ય કથાઓ

Gadh Ghumli
ઈતિહાસ શુરવીરો શૌર્ય કથાઓ

ગઢઘુમલી નુ રક્ષણ

શ્રી મડચંદદેવ નુ પરાક્રમ અને ગઢઘુમલી નુ રક્ષણ ભુરી દેવી ના કુખે થી જન્મેલા સૌથી જેષ્ઠ પુત્ર શ્રી મડચંદદેવ ખુબજ ચમ્ત્કારીક હતા.. ગઢ ઘુમલી નો ઈતીહાસ...

Veer Hamirji Gohil
ઈતિહાસ પાળીયા શુરવીરો શૌર્ય કથાઓ

વીર યોધ્ધા હમીરજી ગોહિલ

શૌર્યકથા ભારત દેશમાં ઘણા વીર યોધ્ધાઓ થયા છે કે જેઓએ અલગ અલગ લડાઈઓમાં શહીદી વહોરી છે. કોઈએ મંદીરના રક્ષણ માટે તો કોઈએ ધર્મનાં રક્ષણ માટે અથવા તો...

તમારી પાસે રહેલી માહિતી આ વેબસાઈટ પર મોકલો

અહીંયા ક્લિક કરો

Advertisement

વાચકોની પસંદ

બ્લોગ

ઈતિહાસ શુરવીરો

કાનપરી બાપૂ

સિંધ માથી સૂમરો હાલ્યો હૈયા મા હતી હામ બળધોઈ મા બાવો કોપ્યો માર્યો મામદ જામ મિત્રો આ નાની ખાભી કાનપરી બાપૂ ની છે જે હાલ બળધોઈ ના દરબાર ગઢ મા છે આ વાત સૌરાષ્ટ્ર...

જાણવા જેવું સેવાકીય કર્યો

ગિરનાર પર્વતનો ‘પરબપુરુષ’

ગિરનારના પશુપંખીઓ માટે દરરોજ પાણી ભરતો પર્વતનો ‘પરબપુરુષ’ ગરવા ગઢ ગિરનાર સાથે અનેકાનેક પ્રાચીન અને આદ્યાત્મિક વાતો ઉપરાંત કેટલીક અર્વાચીન અને સેવાકીય...

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

પૃથ્વી થી સૂર્ય નું અંતર

।। જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ ।। ।। લીલ્યો તાહી મધુર ફલ જાનૂ ।। કવિ શ્રેષ્ઠ શ્રી તુલસીદાસજી એ બહુ સરળ ચાર શબ્દોમાં આ દુરી નું વર્ણન કર્યું હતું. પણ આજકાલ લોકો...

ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

છૂટાં છૂટા તીર અમને

છૂટાં છૂટા તીર અમને મારો મા રે બાઈજી મુજથી સહ્યાં નવ જાય રે કલેજા અમારા એણે વીંધી નાખ્યાં બાઈજી છાતી મારી ફાટું ફાટું થાય રે …. છૂટાં છૂટાં તીર બાણ રે...

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં દુહા-છંદ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં માનવોનો પરિચય વેશભૂષા...

ઈતિહાસ તેહવારો

અષાઢી બીજ અને જાડેજા કુળનો ઇતિહાસ

અષાઢી બીજ આમ તો આખા ભારતમાં અનેક તહેવારોની જેમ ઉજવાય જ છે. આમ તો આ દિવસે સમગ્ર ભારતનું ધ્યાન ખેચતી જગન્નાથપુરીની રથયાત્રા તથા અમદાવાદની રથયાત્રા (અને દેશના અલગ...

ઈતિહાસ શૌર્ય કથાઓ

વીર શહીદ સેનાપતિ આસો નિંજાર

ગુજરાતનો મોટો વિસ્તાર રોકીને પડેલાં કચ્છનો ભાતીગળ ઈતિહાસ છે. સંત અને શૂરાની આ ભૂમિમાં કંઈ કેટલાય વીર પુરુષોએ ધરા કાજે, ધર્મ અર્થે કે બહેન- દીકરીઓની ઈજ્જત...

જાણવા જેવું તેહવારો

ચિત્ર વિચિત્રનો મેળો

સાબરકાંઠામાં આદિવાસીઓનો અનોખો મેળો એટલે ખેડબ્રહ્માથી ૫૦ કિમી દુર ગુણભાખરી ગામે ભરાતો ચિત્રવિચિત્રનો મેળો. ગુજરાત-રાજસ્થાનની સરહદ નજીક સંતાકુકડી રમતી અરવલ્લીની...

સંતો અને સતીઓ

ભક્ત શિરોમણી શ્રી આપા મેરામ

આહીર મેરામ ભગત દાના ભગત સંત શ્રી મેરામ ભગત એ કાળના મહાપુરુષ હતા તેમની જાતી મછોયા આહીર હતી સૌરાષ્ટ્રની અન્ય જાતીની અપેક્ષાએ આહીર જાતી પુરાતન છે આહીર વ્રજમાથી...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators