શૌર્ય કથાઓ

Veer Hamirji Gohil
ઈતિહાસ પાળીયા શુરવીરો શૌર્ય કથાઓ

વીર યોધ્ધા હમીરજી ગોહિલ

શૌર્યકથા ભારત દેશમાં ઘણા વીર યોધ્ધાઓ થયા છે કે જેઓએ અલગ અલગ લડાઈઓમાં શહીદી વહોરી છે. કોઈએ મંદીરના રક્ષણ માટે તો કોઈએ ધર્મનાં રક્ષણ માટે અથવા તો...

Praja Premnu Uchaltu Khamir
ઈતિહાસ ઉદારતાની વાતો શુરવીરો શૌર્ય કથાઓ

પ્રજા પ્રેમનું ઊછળતું ખમીર

ભાડવા દરબારે વાઈસરોયના હુકમને ન્યાયિક રીતે પડકારવા કમર કસી. તાલુકદારી સંગઠન સ્થાપ્યું. તેવાત તો વાયરે ઊડતી ઊડતી આવેલી, ન કોઈ એના ભીતરમાં ગયેલું કે ન...

સૌરાષ્ટ્રની ધરોહર

તમારી પાસે રહેલી માહિતી આ વેબસાઈટ પર મોકલો

અહીંયા ક્લિક કરો

Advertisement

વાચકોની પસંદ

બ્લોગ

લગ્નગીત

બાગમાં છંટાવો કાજુ કેવડો

સાંજી બાગમાં છંટાવો કાજુ કેવડો વાડીમાં રોપાવો નાગરવેલ રે છંટાવો કાજુ કેવડો છગનભાઈનો કુંવર કાજુ કેવડો મગનભાઈ વેવાઈની નમણી નાગરવેલ રે છંટાવો કાજુ કેવડો કેવડિયે...

ઈતિહાસ શુરવીરો

શ્રી ડગાયચા દાદા નો ઇતિહાસ

ડગાયચા દાદા વિક્રમ સંવત (૧૩૦૦) માં તુણા ગામનું તોરણ બાંધીને વસાવ્યું દાદા જન્મ જાત દાતાર, સુરવિર અને ભક્ત હતા દાદાનો એવો નિયમ કે દરરોજ સવારે નદીએ જઇ સ્નાન કરી...

ઈતિહાસ જાણવા જેવું ફરવા લાયક સ્થળો

માલધારી અને ટીલીયા સિંહની મિત્રતાની સત્ય ઘટના

ગીર ના માલધારી જીણા ભાઇ અને ટીલીયા સિંહની મિત્રતાની સત્ય ઘટના : ગીર ના હૈયાની વાતો ઈ.સ. 1955-60 માં ગીરમાં ‘ટીલીયા’ નામના એક સિંહ નરની ગજબની બોલબાલા હતી. ગીરના...

ઈતિહાસ સંતો અને સતીઓ

સાચો સંન્યાસી

સંતશ્રી નિત્યાનંદજી ના જીવન માં જેતપુર પાસે પીઠડીયા ગામમાં બનેલી સત્યઘટના સૌરાષ્ટ્રના જેતપુર પાસે પીઠડીયા ગામમાં બ્રહ્યનિષ્ઠ સંતશ્રી નિત્યાનંદજીની સમાધિ આવેલી...

ઈતિહાસ

રાણા હમિરસિંહ સોઢા

જ્યારે ૧૯૪૭ માં ભારતને આઝાદ કરીને અંગ્રેજો જતા રહ્યાં અને એક પાકિસ્તાન નામનું અલગ રાષ્ટ્ર ઉભું કરતાં ગયા. અખંડ ભારતના બે ભાગલા પડ્યા બાદ મુસ્લિમો પોતાના નવાં...

ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

તુલસીશ્યામ પ્રાગટ્ય કથા

પક્ષી બેસે તો મરી જાય એવું ‘મિંઢો હરમ્યો’ નામનું ઝેરી ઝાડવું જ્યાં પૂર્વે હતું એ મીંઢાના નેસ નામના નાના ગામડાનો નિવાસી ચારણ દેવી સાંતિયો, આજથી પાંચસો વર્ષ...

ઈતિહાસ જાણવા જેવું

વિદુરનીતિ

  મહાભારતનો ‘ભગવદગીતા’ જેવો એક ભાગ એટલે વિદુરનીતિ. એ નીતિશાસ્ત્રનો ઉત્તમ ગ્રંથ છે. મહાભારતના ઉદ્યોગપર્વમાં આવેલા પ્રજાગરપર્વમાં 33થી 41 સુધીના નવ...

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

હાં…હાં હાલાં -હાલરડું

હાલ્ય વાલ્ય ને હુવા, લાડવા લાવે રે ભાઇના ફુવા ; ફુવાના શા છે ફોક, લાડવા લાવશે ગામનાં લોક ; લોકની શી પેર, લાડવા કરશું આપણે ઘેર ; ઘરમાં નથી ઘી ને ગોળ, લાડવા...

સંતો અને સતીઓ

સંત રતનદાસ

સિદ્ધ યોગી નું જીવન ચરિત્ર: સંત રતનદાસ – (ગુરુ ભાણદાસ) સંત રતનદાસ એટલે રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના દલડી ગામે જન્મેલા પરમ સન્યાસી. તેઓ જ્ઞાતિએ રાવળ...

error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators